ટ્રાફિક ચલણની રકમ કોના ખાતામાં જાય છે? જાણો એક ક્લિક પર..

1 સપ્ટેમ્બરથી દેશના મોટાભાગના રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં છે. તેના અમલ બાદ લોકોએ ટ્રાફિકના નિયમોને ભંગ કરવા બદલ ભારે દંડ ભરવો પડે છે. તાજેતરમાં જ દેશની રાજધાની દિલ્હીમાં 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનું ટ્રકનું ચલણ કાપવામાં આવ્યું છે. દેશના જુદા જુદા રાજ્યોમાં જે ચલણ કાપવામાં આવી રહ્યા છે તેની રકમ કોના ખાતામાં જઈ […]

ટ્રાફિક ચલણની રકમ કોના ખાતામાં જાય છે? જાણો એક ક્લિક પર..
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 10:21 AM

1 સપ્ટેમ્બરથી દેશના મોટાભાગના રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં છે. તેના અમલ બાદ લોકોએ ટ્રાફિકના નિયમોને ભંગ કરવા બદલ ભારે દંડ ભરવો પડે છે. તાજેતરમાં જ દેશની રાજધાની દિલ્હીમાં 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનું ટ્રકનું ચલણ કાપવામાં આવ્યું છે. દેશના જુદા જુદા રાજ્યોમાં જે ચલણ કાપવામાં આવી રહ્યા છે તેની રકમ કોના ખાતામાં જઈ રહી છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાપવામાં આવેલા ચલણમાંથી પ્રાપ્ત રકમ રાજ્ય સરકારના ખાતામાં જાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચલણની રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. જો કે માત્ર દિલ્હીના કિસ્સામાં ચલણ અંગેના નિયમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીની ટ્રાફિક પોલીસ કેન્દ્ર સરકાર હેઠળ આવે છે જ્યારે રાજ્ય સરકારની પરિવહન સત્તાધિકાર દિલ્હી સરકાર માટે જવાબદાર છે. ટ્રાફિક પોલીસ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી બંનેને દિલ્હીમાં ચલણ કાપવાનો અધિકાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘણી વાર એવું બને છે કે કોર્ટમાં ચલણની રકમ જમા થાય છે, આવી સ્થિતિમાં શું થાય છે? આવી સ્થિતિમાં ચલણની રકમ પણ રાજ્ય સરકારને જાય છે. દિલ્હી સહિત અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્કેલ બદલાય છે. જો દિલ્હીની ટ્રાફિક પોલીસ ચલણ લે તો આ રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જશે. એ જ રીતે, જો રાજ્ય પરિવહન ઓથોરિટીએ ચલણ કાપ્યું છે, તો આ રકમ દિલ્હી સરકારના ખાતામાં જશે કારણ કે રાજ્ય પરિવહન વિભાગ દિલ્હી સરકાર હેઠળ આવે છે.

આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">