અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

મહારાષ્ટ્રના એક ફેસબૂક યુઝર રૂપેશ ગૌરાંગ દાસે અમદાવાદમાં એક કાર જોઈ અને તેનો ફોટો ક્લિક કરી પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે ‘ગાયના છાણનો સૌથી શ્રેષ્ઠ આવો ઉપયોગ મે કયારેય પણ નથી જોયો’. શેર કરવાની સાથે જ કારના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે. હાલ રાજ્યમાં ગરમીનો પારો […]

અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ
Follow Us:
| Updated on: May 21, 2019 | 9:59 AM

મહારાષ્ટ્રના એક ફેસબૂક યુઝર રૂપેશ ગૌરાંગ દાસે અમદાવાદમાં એક કાર જોઈ અને તેનો ફોટો ક્લિક કરી પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે ‘ગાયના છાણનો સૌથી શ્રેષ્ઠ આવો ઉપયોગ મે કયારેય પણ નથી જોયો’. શેર કરવાની સાથે જ કારના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે.

હાલ રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને લોકોને ગરમીથી ખૂબ મુશ્કેલી પડી રહી છે. ગરમીથી બચવા માટે લોકો અલગ-અલગ નુસખાઓ અપનાવતા હોય છે અને આવો જ એક અનોખો નુસખો એક અમદાવાદીએ અપનાવ્યો છે. અમદાવાદના રહેવાશી શ્રીમતિ સેજલ શાહે 45 ડિગ્રીમાં પણ પોતાની કારને ઠંડી રાખવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી છે. તેમણે પોતાની 20 લાખની આખી કારને ગાયના છાણથી લીપી નાખી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રૂપેશ ગૌરાંગ દાસે આ ફોટો અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાનમાં પણ કેવી રીતે ઠંડક મળી શકે તે હેતુથી ક્લિક કર્યો છે જેમા 20 લાખની એક સેડાન કાર સંપૂર્ણ રીતે ગાયના છાણથી લીપેલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુલાયમ-અખિલેશના આવી ગયા ‘અચ્છે દિન’!

સામાન્ય રીતે ગામડાઓમાં રહેતા લોકો પોતાના ઘરની દિવાલ અને ફ્લોરમાં છાણથી લીપણ કરતા હોય છે. તેઓનું માનવું છે કે ઘરમાં લીપણ કરવાથી ઘર ઠંડીની સિઝનમાં ગરમ રહે છે જ્યારે ગરમીની સિઝનમાં ઠંડુ રહે છે. આ ઉપરાંત તેઓ માને છે કે છાણનું લીપણ કરવાથી જીવ-જંતુ અને મચ્છરના ત્રાસથી પણ બચી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">