કેનાલનું પાણી ખેતરમાં: તંત્રની બેદરકારી તો ખેડૂતો આ રીતે દાખવી રહ્યાં છે સમજદારી
પાકને બચાવવા માટે પાણી જરૂરી છે પણ જો એ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળે તો મુશ્કેલી સર્જાઈ જાય છે. ક્યારેક પાણીના વધારે ફોર્સના લીધે ઉભો પાક તણાઈ જાય છે તો અમુક વખતે આ જ પાણી સતત ભરાઈ રહેવાથી મોલ સુકાઈ જાય છે. આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં કેનાલના નબળા કામો થયા હોવાથી કેનાલ […]
પાકને બચાવવા માટે પાણી જરૂરી છે પણ જો એ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળે તો મુશ્કેલી સર્જાઈ જાય છે. ક્યારેક પાણીના વધારે ફોર્સના લીધે ઉભો પાક તણાઈ જાય છે તો અમુક વખતે આ જ પાણી સતત ભરાઈ રહેવાથી મોલ સુકાઈ જાય છે. આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં કેનાલના નબળા કામો થયા હોવાથી કેનાલ તૂટી રહી છે અને તેનું પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ રહ્યું છે. જો કે ખેડૂતો સમજદારી દાખવીને આ પાણીનો સદપયોગ પણ કરી રહ્યાં છે. જુઓ અમારો વિશેષ અહેવાલ…
આ પણ વાંચો : દિલ્હી પરેડ 2020 : પ્રજાસત્તાક દિવસે રહેશે ચાંપતો બંદોબસ્ત, 17 હજાર પોલીસકર્મી તૈનાત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો