કેનાલનું પાણી ખેતરમાં: તંત્રની બેદરકારી તો ખેડૂતો આ રીતે દાખવી રહ્યાં છે સમજદારી

પાકને બચાવવા માટે પાણી જરૂરી છે પણ જો એ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળે તો મુશ્કેલી સર્જાઈ જાય છે. ક્યારેક પાણીના વધારે ફોર્સના લીધે ઉભો પાક તણાઈ જાય છે તો અમુક વખતે આ જ પાણી સતત ભરાઈ રહેવાથી મોલ સુકાઈ જાય છે. આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં કેનાલના નબળા કામો થયા હોવાથી કેનાલ […]

કેનાલનું પાણી ખેતરમાં: તંત્રની બેદરકારી તો ખેડૂતો આ રીતે દાખવી રહ્યાં છે સમજદારી
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 5:13 PM

પાકને બચાવવા માટે પાણી જરૂરી છે પણ જો એ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળે તો મુશ્કેલી સર્જાઈ જાય છે. ક્યારેક પાણીના વધારે ફોર્સના લીધે ઉભો પાક તણાઈ જાય છે તો અમુક વખતે આ જ પાણી સતત ભરાઈ રહેવાથી મોલ સુકાઈ જાય છે. આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં કેનાલના નબળા કામો થયા હોવાથી કેનાલ તૂટી રહી છે અને તેનું પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ રહ્યું છે. જો કે ખેડૂતો સમજદારી દાખવીને આ પાણીનો સદપયોગ પણ કરી રહ્યાં છે. જુઓ અમારો વિશેષ અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ પણ વાંચો :   દિલ્હી પરેડ 2020 : પ્રજાસત્તાક દિવસે રહેશે ચાંપતો બંદોબસ્ત, 17 હજાર પોલીસકર્મી તૈનાત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">