કેનેડાના PMની પત્ની સોફી ટ્રૂડો કોરોનાથી સંક્રમિત, 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવશે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ટ્રૂડોને કોરોના વાયરસ થયો છે. ગુરૂવારે સોફી ટ્રૂડોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા પણ હવે સામે આવેલા રિપોર્ટમાં તે પોઝીટિવ જોવા મળ્યા છે. ત્યારબાદ જસ્ટિન ટ્રૂડોને સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન હવે 14 દિવસ સુધી ઘરમાં જ રહેશે અને ડૉકટરોની નજરમાં જ કામ કરશે.   Web Stories View […]

કેનેડાના PMની પત્ની સોફી ટ્રૂડો કોરોનાથી સંક્રમિત, 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:52 AM

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ટ્રૂડોને કોરોના વાયરસ થયો છે. ગુરૂવારે સોફી ટ્રૂડોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા પણ હવે સામે આવેલા રિપોર્ટમાં તે પોઝીટિવ જોવા મળ્યા છે. ત્યારબાદ જસ્ટિન ટ્રૂડોને સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન હવે 14 દિવસ સુધી ઘરમાં જ રહેશે અને ડૉકટરોની નજરમાં જ કામ કરશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

કેનેડાના વડાપ્રધાન કાર્યાલય તરફથી અધિકૃત નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સ્થિતી સારી છે. અને તેમનામાં કોરોના વાયરસના કોઈ પ્રકારના લક્ષણ નથી. સોફી ટ્રૂડોને પણ આગામી 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવશે અને તેમની ટ્રીટમેન્ટ ચાલુ રહેશે. ત્યારે બીજી તરફ વડાપ્રધાનને તેમનાથી અલગ ઘરમાં જ નજરમાં રાખવામાં આવશે .

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે કેનેડામાં વધતી કોરોના વાયરસની અસરના કારણે કેટલાક દિવસથી વડાપ્રધાને ઘરેથી જ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. જસ્ટિન ટ્રૂડો સતત તેમના ઘરેથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના દુનિયામાં અત્યાર સુધી લગભગ 1.5 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. કેનેડામાં અત્યાર સુધી 138 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમને નજરમાં રાખવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે કેનેડામાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">