VIDEO: સુરતના કતારગામ વિસ્તારમાં ફ્લેટ કરાયા સીલ, બિલ્ડરે પૈસા ન ચુકવતા ફ્લેટધારકો બેઘર થયા

સુરતના કતારગામમાં આવેલી દેવપ્રયાગ રેસિડન્સીમાં અલાહાબાદ બેંકે 20 ફ્લેટને સીલ મારી દીધું છે. આ ઘટનાને લઈને ફ્લેટ ધારકોની મુશ્કેલી વધી છે. ફ્લેટધારકોનું કહેવું છે કે તેમણે નિયમિતરૂપે ફ્લેટના હપ્તા ભર્યા છે. આ પણ વાંચો: VIDEO: વડોદરામાં NSUI પર થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસેના પ્રદર્શનમાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ Web Stories View more IPL 2024 વચ્ચે […]

VIDEO: સુરતના કતારગામ વિસ્તારમાં ફ્લેટ કરાયા સીલ, બિલ્ડરે પૈસા ન ચુકવતા ફ્લેટધારકો બેઘર થયા
Follow Us:
| Updated on: Jan 08, 2020 | 12:58 PM

સુરતના કતારગામમાં આવેલી દેવપ્રયાગ રેસિડન્સીમાં અલાહાબાદ બેંકે 20 ફ્લેટને સીલ મારી દીધું છે. આ ઘટનાને લઈને ફ્લેટ ધારકોની મુશ્કેલી વધી છે. ફ્લેટધારકોનું કહેવું છે કે તેમણે નિયમિતરૂપે ફ્લેટના હપ્તા ભર્યા છે.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં NSUI પર થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસેના પ્રદર્શનમાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તેમ છતાં બેંક તરફથી આ ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે. આ અંગે મળેલી જાણકારી પ્રમાણે ફ્લેટ ધારકોએ બિલ્ડરને હપ્તા ચૂકવી દીધા છે પણ બિલ્ડરે આ રકમ બેંકમાં જમા નહીં કરાવી હોવાથી આ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ મામલતદારનું કહેવું છે કે કલેક્ટરના આદેશને કારણે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">