BIGGEST BUDGET NEWS : આઝાદ ભારતમાં TAX SLABમાં સૌથી મોટો સુધારો, 6.50 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં લાગે કોઈ TAX !

મોદી સરકારે ચૂંટણી વર્ષમાં રજૂ થયેલા પોતાના છેલ્લા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ માટે સૌથી મોટી રાહત આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી દેશના 3 કરોડ ટૅક્સ પેયર્સને ફાયદો થશે. નાણા પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી કે વર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવામાં આવશે. Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ […]

BIGGEST BUDGET  NEWS : આઝાદ ભારતમાં TAX SLABમાં સૌથી મોટો સુધારો, 6.50 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં લાગે કોઈ TAX !
Follow Us:
| Updated on: Feb 01, 2019 | 7:45 AM

મોદી સરકારે ચૂંટણી વર્ષમાં રજૂ થયેલા પોતાના છેલ્લા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ માટે સૌથી મોટી રાહત આપી છે.

મોદી સરકારના આ નિર્ણયથી દેશના 3 કરોડ ટૅક્સ પેયર્સને ફાયદો થશે. નાણા પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી કે વર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવામાં આવશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

હાલમાં 2.50 લાખથી વધુ આવક ધરાવતા લોકોએ ટૅક્સ ચુકવવો પડતો હતો, પણ નવા પ્રસ્તાવ મુજબ હવે 5 લાખથી વધુ આવક ધરાવતા લોકોએ ટૅક્સ ચુકવવો પડશે. આ નિર્ણયથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે. જો તમે 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 6.50 લાખ રૂપિયા સુધીની આવક ઇનકમ ટૅક્સ ફ્રી બની જશે. હોમ લોન, મેડિકલ ઇંશ્યોરન્સ અને અન્ય ડિડક્શન જોડી દેવામાં આવે, તો ટૅક્સ મુક્તિનો દાયરો ઓર વધી જશે. આનાથી સરકાર પર 18.5 હજાર કરોડનો બોજો પડશે.

નાણા પ્રધાનની આ જાહેરાતથી 3 કરોડ ટૅક્સ પેયર્સ હવે ટૅક્સની ચુકવણીના દાયરામાંથી બહાર આવી જશે.

નાણા પ્રધાનની આ જાહેરાતથી મધ્યમ વર્ગમાં ખુશીની લહેર દોડી ગઈ છે. હાલમાં 2.50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો ટૅક્સના દાયરામાં આવે છે અને જેવી કે આશા હતી, તેવું જ ચૂંટણી વર્ષમાં છેલ્લુ બજેટ હોવાથી મોદી સરકાર આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી દિધી છે.

નાણા પ્રધાને જણાવ્યું કે 40 હજારની વ્યાજની આવક પર ટીડીએસ નહીં લાગે. 2.40 લાખની ભાડાની આવક પર ટીડીએસ નહીં લાગે.

નાણા પ્રધાને નોટબંધીનો પણ ઉલ્લેખ કર્યો, તો વિપક્ષે હોબાળો મચાવ્યો, પરંતુ પીયૂષ ગોયલે કહ્યું કે નોટબંધી બાદ 1 કરોડથી વધુ લોકો એવા સામે આવ્યા કે જેમણે પહેલી વાર આવકવેરો ચુકવ્યો. ટૅક્સ ચુકવનારાઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. નોટબંધીથી 1.36 લાખ કરોડ રૂપિયાનો ટૅક્સ મળ્યો.

તેમણે કહ્યું કે મોદી સરકાર કાળા નાણાને લઈને ગંભીર છે અને નોટબંધીથી કાળુ નાણુ બહાર આવ્યાનો પીયૂષ ગોયલે દાવો પણ કર્યો.

તેમણે કહ્યું કે બે વર્ષમાં સ્ક્રૂટિનીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. 99.54 ટકા ટૅક્સ રિટર્નની સ્ક્રૂટિની કરવામાં આવે. મધ્યમ વર્ગનો ટૅક્સ ઘટાડવાની સરકારની પ્રાથમિકતા.

 [yop_poll id=”962″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">