Budget 2020: મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત
દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વધતી સમસ્યા વચ્ચે મોદી સરકારે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો આપવામાં આવી છે. ખાસ કરીને આવકવેરામાં મોટી રાહત મળી છે. કેમકે 2.5 લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં ભરવો પડે. Web Stories View more આ છે […]
દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વધતી સમસ્યા વચ્ચે મોદી સરકારે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો આપવામાં આવી છે. ખાસ કરીને આવકવેરામાં મોટી રાહત મળી છે. કેમકે 2.5 લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં ભરવો પડે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જ્યારે 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગશે તો 7.5થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. જ્યારે 10થી 12.5 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગશે અને 12.5થી 15 લાખ સુધીની આવક પર 25 ટકા ટેક્સ લાગશે. નવા ટેક્સ દરથી 15 લાખથી વધુ વાર્ષિક આવક વાળા લોકોને 30 ટકા ટેક્સ લાગશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો