VIDEO: બોટાદના ઢસામાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી અક્ષરદાસજી પર હુમલો
બોટાદના ઢસામાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર હુમલો થયો છે. સ્વામી અક્ષરદાસજી પર કેટલાક શખ્સોએ ઘાતક હુમલો કર્યો છે. જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ સ્વામી પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસનો કાફલો પહોંચ્યો હતો. આ પણ વાંચોઃ લેબ રિપોર્ટના નામે ગરીબ દર્દીઓ સાથે છેતરપિંડી, લેબ […]
બોટાદના ઢસામાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર હુમલો થયો છે. સ્વામી અક્ષરદાસજી પર કેટલાક શખ્સોએ ઘાતક હુમલો કર્યો છે. જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ સ્વામી પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસનો કાફલો પહોંચ્યો હતો.