બોટાદની ગઢડા બેઠક પરથી ભાજપનાં આત્મારામ પરમારે બાજી મારી, ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો

બોટાદની ગઢડા બેઠક ઉપર પણ કેસરિયો લહેરાયો છે. અહીં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે બાજી મારી છે અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને પછડાટ આપી છે. આત્મારામ પરમાર 24 હજાર 20 મતોની સરસાઈ સાથે વિજેતા બન્યા તેમણે આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો તો કોંગ્રેસે ઉમેદવાર મોહન સોલંકીએ હારનો સ્વીકાર કર્યો હતો.   Web […]

બોટાદની ગઢડા બેઠક પરથી ભાજપનાં આત્મારામ પરમારે બાજી મારી, ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો
Follow Us:
| Updated on: Nov 10, 2020 | 6:48 PM

બોટાદની ગઢડા બેઠક ઉપર પણ કેસરિયો લહેરાયો છે. અહીં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે બાજી મારી છે અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને પછડાટ આપી છે. આત્મારામ પરમાર 24 હજાર 20 મતોની સરસાઈ સાથે વિજેતા બન્યા તેમણે આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો તો કોંગ્રેસે ઉમેદવાર મોહન સોલંકીએ હારનો સ્વીકાર કર્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">