બોટાદની ગઢડા બેઠક પરથી ભાજપનાં આત્મારામ પરમારે બાજી મારી, ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો
બોટાદની ગઢડા બેઠક ઉપર પણ કેસરિયો લહેરાયો છે. અહીં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે બાજી મારી છે અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને પછડાટ આપી છે. આત્મારામ પરમાર 24 હજાર 20 મતોની સરસાઈ સાથે વિજેતા બન્યા તેમણે આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો તો કોંગ્રેસે ઉમેદવાર મોહન સોલંકીએ હારનો સ્વીકાર કર્યો હતો. Web […]
બોટાદની ગઢડા બેઠક ઉપર પણ કેસરિયો લહેરાયો છે. અહીં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે બાજી મારી છે અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને પછડાટ આપી છે. આત્મારામ પરમાર 24 હજાર 20 મતોની સરસાઈ સાથે વિજેતા બન્યા તેમણે આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો તો કોંગ્રેસે ઉમેદવાર મોહન સોલંકીએ હારનો સ્વીકાર કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો