‘દંગલ’ ગર્લ ઝાયરા વસીમે કરી Bollywood છોડવાની જાહેરાત, કારણો જણાવતા કરી આ મોટી વાત

આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મથી માત્ર 18 વર્ષની ઉંમરે ખુબ જ સારી રીતે Bollywoodમાં પ્રવેશ કરનારી ઝાયરા વસીમ હવે આ કારકિર્દીથી કંટાળી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી અને કહ્યું કે તેણે ફિલ્મ ઈંડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો છે. ઝાયરાના આ પોસ્ટ આવવાની સાથે જ ખળભળાટ મચી ગયો છે. કારણ કે તેની કારકિર્દી […]

'દંગલ' ગર્લ ઝાયરા વસીમે કરી Bollywood છોડવાની જાહેરાત, કારણો જણાવતા કરી આ મોટી વાત
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 8:28 AM

આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મથી માત્ર 18 વર્ષની ઉંમરે ખુબ જ સારી રીતે Bollywoodમાં પ્રવેશ કરનારી ઝાયરા વસીમ હવે આ કારકિર્દીથી કંટાળી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી અને કહ્યું કે તેણે ફિલ્મ ઈંડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો છે.

ઝાયરાના આ પોસ્ટ આવવાની સાથે જ ખળભળાટ મચી ગયો છે. કારણ કે તેની કારકિર્દી ખુબ સારી રીતે ચાલી રહી છે. દંગલવ ફિલ્મ કર્યા બાદ તે સિક્રેટ સુપરસ્ટાર (secret superstar) ફિલ્મમાં પણ મુખ્ય પાત્રમાં જોવા મળી હતી. ઝાયરાને દંગલ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેને ટૂંક સમયમાં જ આમિર ખાન, પ્રિયંકા ચોપરા જેવા કલાકારો સાથે કામ કરવાની તક મળી હતી. પરંતુ અચાનક આ નિર્ણયથી લોકો ચોંકી ઉઠ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ઝાયરાએ પોસ્ટમામ લખ્યું છે કે, ” 5 વર્ષ પહેલાં, મેં જે નિર્ણય લીધો તેણે મારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. જ્યારે મે Bollywoodમાં પગ મુક્યો ત્યારે તેણે મારા માટે અવિશ્વસનીય પ્રસિદ્ધિના દરવાજા ખોલ્યા. હું લોકોમાં અને જાહેર જીવનમાં પ્રચલીત થવા લાગી.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન: 2 કલાકમાં 5 ઈંચ વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક

મને એક આદર્શ તરીકે લોકો જોવા લાગ્યા. પરંતુ આ એ નથી જે હું મેળવવા માગતી હતી. હવે મારે જ્યારે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં 5 વર્ષ પુર્ણ થયા છે. ત્યારે હું કહેવા માંગુ છું કે હું આ ઓળખ અને કાર્યથી ખુશ નથી. લાંબા સમય સુધી કામ કરતી વખત, તે અનુભૂતિ કરી રહ્યું છે કે હું બીજું કંઈક બનવા માટે લડું છું”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વધુમાં તેમણે કહ્યુ કે ” ‘આ ક્ષેત્રમાં, પ્રશંસા સાથે મને ખૂબ જ પ્રેમ મળ્યો પણ તે મને અજ્ઞાન માર્ગ પર લઈ જતુ હતુ. આ મને મારા ઈમાનથી દૂર કરી રહ્યું છે.મારા ધર્મ સાથે મારા સંબંધોને પણ ખતરો પહોંચી રહ્યો હતો. મને અનુભવાઈ રહ્યું છે કે હું અહીં સંપૂર્ણ રીતે ફીટ છુ, પરંતુ હું અહીંયાની નથી. હું આજે જાહેર કરું છું કે હું પોતાને આ ક્ષેત્રમાંથી અલગ કરૂ છું.”

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">