બોલીવુડના અદાકાર અને ફિલ્મમેકર કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ છૂટાછેડાનો કર્યો નિર્ણય

બોલીવુડના અદાકાર અને ફિલ્મમેકર કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. 5 વર્ષ અલગ રહેવા બાદ આ નિર્ણય કરાયો છે. આ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. માહિતી પ્રમાણે બંનેએ અદાલતમાં છૂટાછેડાની અરજી આપી દીધી છે. એક ખાનગી ન્યૂઝ પેપરના હિસાબે બંને પોતાની મરજીથી આ રીતે છૂટા થવા માગી રહ્યા […]

બોલીવુડના અદાકાર અને ફિલ્મમેકર કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ છૂટાછેડાનો કર્યો નિર્ણય
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 4:26 PM

બોલીવુડના અદાકાર અને ફિલ્મમેકર કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. 5 વર્ષ અલગ રહેવા બાદ આ નિર્ણય કરાયો છે. આ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. માહિતી પ્રમાણે બંનેએ અદાલતમાં છૂટાછેડાની અરજી આપી દીધી છે. એક ખાનગી ન્યૂઝ પેપરના હિસાબે બંને પોતાની મરજીથી આ રીતે છૂટા થવા માગી રહ્યા છે. આશરે 6 મહિનામાં છૂટાછેડાની જાણ પણ થઈ શકે છે. છૂટાછેડાની અરજી બાદ બંને લોકોનું વિસ્તારથી કાઉન્સલિંગ પણ કરાયું હતું. તેમ છતાં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ 1 હજાર રૂપિયામાં રાહત દરે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આક્ષેપ

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કોંકણા અને રણવીરે વર્ષ 2010માં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં તેઓ અલગ થઈ ગયા હતા. બંનેને 8 વર્ષનો એક દિકરો પણ છે. તેનૂ નામ હારૂન છે. જો કે તલાક પછી બાળકને સાથે રાખવા મામલે કોઈ મતભેદ નથી. બંનેને બાળકની કસ્ટડી આપવામાં આવી છે. સેપરેશન પછી પણ બંને એકબીજાના મિત્રની જેમ રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">