કોરોના વાયરસના ખતરાને લઈ BCCIનો મહત્વનો નિર્ણય, IPL 15 એપ્રિલ સુધી મુલતવી રાખી

IPL 2020 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. IPLની 13મી સિઝનની શરૂઆત હવે 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. નક્કી કાર્યક્રમ મુજબ 29 માર્ચથી IPLની શરૂઆત થવાની હતી. Board of Control for Cricket in India (BCCI): We have decided to suspend #IPL2020 till April […]

કોરોના વાયરસના ખતરાને લઈ BCCIનો મહત્વનો નિર્ણય, IPL 15 એપ્રિલ સુધી મુલતવી રાખી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:51 AM

IPL 2020 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. IPLની 13મી સિઝનની શરૂઆત હવે 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. નક્કી કાર્યક્રમ મુજબ 29 માર્ચથી IPLની શરૂઆત થવાની હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતે 15 એપ્રિલ સુધી વીઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને વિદેશી ખેલાડીઓ માટે IPLમાં સામેલ થવું સંભવ નથી. IPL ગવર્નિગ કાઉન્સિલ બેઠક 14 માર્ચે થશે. જેમાં અંતિમ નિર્ણય લેવાની સંભાવના છે. ત્યારે BCCI પહેલા જ હાલમાં આફ્રિકા સામે વન-ડે સીરીઝની બાકી બે મેચ ખાલી સ્ટેડિયમમાં કરાવવાની જાહેરાત કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જમ્મૂ-કાશ્મીર: ફારૂક અબ્દુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવા આદેશ, 4 ઓગસ્ટથી હતા નજરબંધ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">