કોંગ્રેસના MLAને ભાજપમાં જોડાવવા મામલે જીતુ વાઘાણીનું નિવેદન, “ભાજપનું મન સૌની માટે ખુલ્લું”
ભાજપના વડા મથક કમલમ ખાતે મળેલી પ્રદેશ કાર્યશાળાની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવવા મામલે નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખે મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન કહ્યું કે, પાર્ટીનું મન સૌની માટે ખુલ્લું છે. જે પણ નેતા કે સામાન્ય માણસને પાર્ટમાં રહીને કામ કરવું હોય, તેમના માટે ભાજપના […]
ભાજપના વડા મથક કમલમ ખાતે મળેલી પ્રદેશ કાર્યશાળાની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવવા મામલે નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખે મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન કહ્યું કે, પાર્ટીનું મન સૌની માટે ખુલ્લું છે. જે પણ નેતા કે સામાન્ય માણસને પાર્ટમાં રહીને કામ કરવું હોય, તેમના માટે ભાજપના દ્વાર ખુલ્લા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરત: ડીંડોલી વિસ્તારમાં ડમ્પરમાં લાગી આગ! જુઓ VIDEO