જાણો અડવાણીએ મોદી સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણય અંગે શું કહ્યું?
લાલકૃષ્ણ આડવાણીએ મોદી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. કાશ્મીરમાં 370 દૂર કરવાના નિર્ણયને ઐતિહાસિક ફેંસલો ગણાવ્ચો છે. આમ દેશભરમાં મોદી સરકારના આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી રહી છે. અડવાણીએ વધુમાં કહ્યું કે આ નિર્ણયથી કાશ્મીર અને લદ્દાખનો વિકાસ થઈ શકશે.. Web Stories View more માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ […]
લાલકૃષ્ણ આડવાણીએ મોદી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. કાશ્મીરમાં 370 દૂર કરવાના નિર્ણયને ઐતિહાસિક ફેંસલો ગણાવ્ચો છે. આમ દેશભરમાં મોદી સરકારના આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી રહી છે. અડવાણીએ વધુમાં કહ્યું કે આ નિર્ણયથી કાશ્મીર અને લદ્દાખનો વિકાસ થઈ શકશે..
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મોદી સરકાર રાજ્યસભામાં આ બાબતે પ્રસ્તાવ લાવી છે. જેનાથી કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઈ જશે. હવે લદ્દાખ અને જમ્મુ બંને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો