ચૂંટણી પ્રચારની નવી રીતોના મામલે કોંગ્રેસ રહી પાછળ ભાજપે અપનાવ્યો નવો કીમિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર માટે સાથે ઉતરે તો તમને કેવુ લાગશે? સ્વાભાવિક છે બન્ને નેતાઓને રસ્તા ઉપર જનસંપર્ક કરતા જોઇને કોઈને પણ આશ્ચર્ય થાય. ત્યારે આવી જ ઘટના બની અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં જ્યારે ગાંધીનગર લોકસભા સીટ ઉપર પ્રચાર કરવા ભાજપના યુવા મોર્ચા સાથે આ બન્ને મહાનુભાવો જનસંપર્ક માટે નિકળી […]

ચૂંટણી પ્રચારની નવી રીતોના મામલે કોંગ્રેસ રહી પાછળ ભાજપે અપનાવ્યો નવો કીમિયો
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Apr 12, 2019 | 7:29 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર માટે સાથે ઉતરે તો તમને કેવુ લાગશે? સ્વાભાવિક છે બન્ને નેતાઓને રસ્તા ઉપર જનસંપર્ક કરતા જોઇને કોઈને પણ આશ્ચર્ય થાય.

ત્યારે આવી જ ઘટના બની અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં જ્યારે ગાંધીનગર લોકસભા સીટ ઉપર પ્રચાર કરવા ભાજપના યુવા મોર્ચા સાથે આ બન્ને મહાનુભાવો જનસંપર્ક માટે નિકળી પડયા ત્યારે શહેરવાસીઓ પણ દંગ રહી ગયા હતા.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગુજરાતમાં ભાજપે ભલે સ્ટાર પ્રાચારકોની યાદી જાહેર કરી હોય પણ પક્ષને પોતે એ વાતનો અહેસાસ છે કે ગુજરાતમાં તો માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સિવાય બીજા કોઈ નેતા ઉપર ભાજપના મતદારોને વિશ્વાસ નથી અને એટલે જ આ જ વિશ્વાસ જાળવી રાખવા માટે ભાજપના યુવા મોર્ચા હવે નવો કિમિયો અપનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના કદના કટ આઉટ લઇને કાર્યકર્તાઓ ઘાટલોડીયા વિસ્તારમાં જન સંપર્ક કરવા ઉતરી પડ્યા. સૌથી વધુ યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ આ કટ આઉટ લઈને ચાલી રહ્યા હતા, તેઓ આ રણનિતિ અપનાવીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જેથી બન્ને મહાનુભાવો સ્વયં પ્રચાર કરતા હોય તેવો માહોલ ઉભો થયો હતો.

જે રીતે ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના કટ આઉટનો પ્રયોગ પ્રથમ વખત ડોર ટુ ડોર સંપર્કમાં કર્યો છે. જેથી એક તરફ કાર્યકર્તાઓમાં જોશનો વધારો થયો છે તો બીજી તરફ જનસંપર્ક કાર્યક્રમમાં મતદારો સાથે કનેક્ટ કરવા માટે પણ આ કિમીયો મદદરુપ થઇ રહ્યો છે.

ભાજપના સુત્રો સ્વયં સ્વીકારે છે કે મોદી માસ્ક અને કમળના કટ આઉટ હવે જુના થઈ ગયા,જેથી હવે કાર્યકર્તાઓ સીધી રીતે વડાપ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કટ આઉટનો ઉપયોગ કરી રહ્યા છે, આ નવા કિમીયાનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">