ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ પહેલા ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક

ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરબદલ થાય તે પહેલા ગૃહપ્રધાન અમિત શાહે પોતાના નિવાસસ્થાને બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. અને વર્તમાન રાજકીય સ્થિતિ તથા સંગઠન મામલે ચર્ચા વિચારણા કરાઈ રહી છે. મહત્વનું છે કે, શાહના નિવાસ સ્થાને અચાનક મળેલી આ બેઠકને કારણે, ગૃહપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. અમિત […]

ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ પહેલા ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક
Follow Us:
| Updated on: Jan 14, 2020 | 1:44 PM

ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરબદલ થાય તે પહેલા ગૃહપ્રધાન અમિત શાહે પોતાના નિવાસસ્થાને બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. અને વર્તમાન રાજકીય સ્થિતિ તથા સંગઠન મામલે ચર્ચા વિચારણા કરાઈ રહી છે. મહત્વનું છે કે, શાહના નિવાસ સ્થાને અચાનક મળેલી આ બેઠકને કારણે, ગૃહપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. અમિત શાહ SGVPના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, જે હવે રદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્, જાણો ગુજરાતમાં ઈજાગ્રસ્ત થવાના કેટલા કેસ નોંધાયા

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">