ભાજપે ક્યારેય રામ મંદિર મુદ્દે રાજનીતિ કરી નથી: સાક્ષી મહારાજ

ઉત્તરપ્રદેશના ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાક્ષી મહારાજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સાક્ષી મહારાજે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. સાક્ષી મહારાજનું કહેવું હતું કે, ભાજપ ક્યારેય મંદિરના મુદ્દે રાજનીતિ કરતી નથી. ઉત્તરપ્રદેશના ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાક્ષી મહારાજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સાક્ષી મહારાજે વિપક્ષ […]

ભાજપે ક્યારેય રામ મંદિર મુદ્દે રાજનીતિ કરી નથી: સાક્ષી મહારાજ
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 09, 2019 | 6:17 AM

ઉત્તરપ્રદેશના ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાક્ષી મહારાજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સાક્ષી મહારાજે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. સાક્ષી મહારાજનું કહેવું હતું કે, ભાજપ ક્યારેય મંદિરના મુદ્દે રાજનીતિ કરતી નથી.

ઉત્તરપ્રદેશના ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સાક્ષી મહારાજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સાક્ષી મહારાજે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. સાક્ષી મહારાજનું કહેવું હતું કે, ભાજપ ક્યારેય મંદિરના મુદ્દે રાજનીતિ કરતી નથી. પરંતુ કોંગ્રેસે મંદિર નિર્માણમાં અવરોધ ઉભા ન કર્યા હોત તો નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું હોત. વધુમાં તેમનું કહેવુ હતુ કે યૂપીમાં ભાજપ 74 સીટો અને કુલ 400 થી વધુ સીટો પર જીત મેળવશે. ઉપરાંત સાક્ષી મહારાજે કહ્યું કે સપા-બસપાનું ગઠબંધન નહી ઠગબંધન છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ભગવાન રામના પક્ષમાં આવશે નિર્ણય

સાક્ષી મહારાજે પોતાની ઉમેદવારી નોંધાવવાની સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. જેમા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પણ આક્ષેપ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી શીર્ષાસન કરી રહ્યાં છે, પ્રિયંકા ગાંધી પણ શીર્ષાસન કરે કે કોઈ દેવતા ઉતરી આવે પરંતુ યૂપીમાં કોંગ્રેસનુ ખાતુ નહી ખુલે. સ્મૃતિ ઈરાનીથી ડરીને રાહુલ ગાંધી કેરળ ભાગી ગયા. સાક્ષી મહારજે કહ્યું કે, આર્ટિકલન 35 A અને 370 પર નિર્ણય લેવાની તાકાત માત્ર ભાજપમાં છે. બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં લોક હિતની વાત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">