કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને લઈને મોદી સરકારનો નવો પ્લાન, જાણો વિગત

જમ્મુ કાશ્મીર બાબતે હવે સરકાર લાંબા સમય સુધી પ્રતિબંધો લાદી શકે તેવી શક્યતા નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનિશ્ચીત સમય સુધી ઈન્ટરનેટ બંધ ના રાખી શકાય. આ અંગે સરકારને રિપોર્ટ આપવા પણ જણાવવામાં આવ્યું છે. 7 દિવસમાં તેનો રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું હતું. આ સિવાય કોર્ટે કલમ 144ને લઈને પણ સરકારને ટકોર કરી […]

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને લઈને મોદી સરકારનો નવો પ્લાન, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 2:52 PM

જમ્મુ કાશ્મીર બાબતે હવે સરકાર લાંબા સમય સુધી પ્રતિબંધો લાદી શકે તેવી શક્યતા નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનિશ્ચીત સમય સુધી ઈન્ટરનેટ બંધ ના રાખી શકાય. આ અંગે સરકારને રિપોર્ટ આપવા પણ જણાવવામાં આવ્યું છે. 7 દિવસમાં તેનો રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું હતું. આ સિવાય કોર્ટે કલમ 144ને લઈને પણ સરકારને ટકોર કરી છે કે અધિકારીઓ આ કલમનો ઉપયોગ કરતાં પહેલાં કારણ આપે. આ અંગે જાહેરાત પણ કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

cost-cutting-in-all-the-ministries-of-modi-government-travel-eating-and-conference-will-be-reduced

આ પણ વાંચો :   KHELO INDIA 2020: ખેલો ઈન્ડિયામાં ગુજરાતના સ્પર્ધકોએ જાણો કેટલા મેડલ જીત્યા?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જમ્મુ કાશ્મીર મુદે મોદી સરકારનો નવો પ્લાન જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરી શકાય અને લોકોને કલમ 370 શા માટે દૂર કરાઈ તેમજ તે બાદ સરકારે કઈ કઈ યોજનાઓ જમ્મુ કાશ્મીરના હિતમાં અમલમાં મૂકી તે અંગે જાણકારી લોકો સુધી પહોંચાડવાનું સરકાર વિચારી રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર મોદી સરકારના 36 મંત્રીઓ જમ્મુ કાશ્મીર જઈ શકે છે અને મોદી સરકારની યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

BJP Ministers will-make-people-aware-about-withdrawal-of-article-370-from-jammu-and-kashmir

ક્યારે પ્રતિનિધિમંડળ જઈ શકે છે જમ્મુ કાશ્મીર? આ અંગે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે કે જમ્મુ કાશ્મીરમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવા અને કલમ 370 બાદ શું સકારાત્મક ફાયદાઓ થયા તેને ગણાવવા માટે કુલ 36 મંત્રીઓ 18થી 25 જાન્યુઆરીની વચ્ચે જમ્મુ કાશ્મીર જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પ્રશાસને જમ્મુ કાશ્મીરમાં બ્રોડ બેન્ડ ઈન્ટરનેટ સેવા શરૂ કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">