શું MPમાં થઈ રહી છે તખ્તાપલટની તૈયારી ? કયો કૉંગ્રેસ નેતા કમલનાથની ખુરશી સામે બની રહ્યો છે ખતરો ?

મધ્ય પ્રદેશમાં પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલા મુખ્યપ્રધાન કમલનાથને શું તખ્તાપલટનો ભય સતાવી રહ્યો છે ? મુખ્યપ્રધાન કમલનાથે પોતે આ વાત એક મીડિયા સાથેની વાતચીતમાં કહી છે. કમલનાથે આરોપ લગાવ્યો, ‘ભાજપ મધ્ય પ્રદેશમાં ઑપરેશન લોટસનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપે કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોનો સંપર્ક કરી તેમને પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો. આ ધારાસભ્યોએ મને ભાજપની આ […]

શું MPમાં થઈ રહી છે તખ્તાપલટની તૈયારી ? કયો કૉંગ્રેસ નેતા કમલનાથની ખુરશી સામે બની રહ્યો છે ખતરો ?
Follow Us:
| Updated on: Jan 22, 2019 | 11:29 AM

મધ્ય પ્રદેશમાં પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલા મુખ્યપ્રધાન કમલનાથને શું તખ્તાપલટનો ભય સતાવી રહ્યો છે ?

મુખ્યપ્રધાન કમલનાથે પોતે આ વાત એક મીડિયા સાથેની વાતચીતમાં કહી છે. કમલનાથે આરોપ લગાવ્યો, ‘ભાજપ મધ્ય પ્રદેશમાં ઑપરેશન લોટસનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપે કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોનો સંપર્ક કરી તેમને પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો. આ ધારાસભ્યોએ મને ભાજપની આ કવાયત અંગે માહિતી આપી છે. ભાજપ કૉંગ્રેસના ધારાસભ્યો તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જેથી તે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી શકે.’

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની કમલનાથ સરકારને ખૂબ જ પાતળી બહુમતી છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને જરૂરી 116 બેઠકો નહોતી મળી. તેને 114 બેઠકો જ મળી હતી. કમલનાથ સરકાર બીએસપીના 2, એસપીના 1 અને 4 અપક્ષ ધારાસભ્યોના ટેકાથી ચાલી રહી છે.

બીજી બાજુ ભાજપના 109 ધારાસભ્યો છે અને જો તે 7 ધારાસભ્યોની વ્યવસ્થા કરી લે, તો મધ્ય પ્રદેશમાં તખ્તાપલટ કરી શકાય. એટલા માટે જ કમલનાથને પોતાની સરકારના તખ્તાપલટનો ભય હોય, તેવું તેમના આરોપો પરથી લાગે છે.

સિંધિયા સક્રિય ? કેમ મળ્યા શિવરાજને ?

મુખ્યપ્રધાન કમલનાથનો ભય અકારણે નથી. મધ્ય પ્રદેશમાં મુખ્યપ્રધાન પદની રેસમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતાં, પરંતુ હાઈકમાંડે કમલનાથની પસંદગી કરી. કહેવાય છે કે સિંધિયા આ વાતથી નારાજ ચાલી રહ્યા છે.

દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે રાત્રે અચાનક પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ મધ્ય પ્રદેશનો રાજકીય માહોલ ગરમાઈ ગયો.

સિંધિયા-શિવરાજે 40 મિનિટ સુધી બંધ બારણામાં વાતચીત કરી અને બંને એક સાથે પત્રકારો સામે આવ્યાં. બંનેએ આ મુલાકાતની સૌજન્ય મુલાકાત ગણાવી.

પરંતુ રાજકીય વિશ્લેષકો સિંધિયા-શિવરાજની મુલાકાતને રાજકીય ચશ્માથી જોઈ રહ્યા છે. તેમને લાગે છે કે બંને નેતા મધ્ય પ્રદેશના રાજકારણમાં કંઇક નવા-જૂની કરી શકે છે.

[yop_poll id=740]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”“]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">