ગઢડા: પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ, ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે ગામડાઓમાં કર્યો પ્રચાર
પેટાચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ગઢડાનો ગઢ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. પ્રચારના આખરી તબક્કામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે ગામડાઓમાં પ્રચાર કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો. આવો સાંભળીએ શું કહી રહ્યા છે આત્મારામ પરમાર. આ પણ વાંચો: મોરબીઃ ભાજપ પર લલિત કગથરાનો મોટો આરોપ, સિરામિક ઉદ્યોગકારોને ધમકાવાતા હોવાનો આક્ષેપ […]
પેટાચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ગઢડાનો ગઢ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. પ્રચારના આખરી તબક્કામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે ગામડાઓમાં પ્રચાર કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો. આવો સાંભળીએ શું કહી રહ્યા છે આત્મારામ પરમાર.
આ પણ વાંચો: મોરબીઃ ભાજપ પર લલિત કગથરાનો મોટો આરોપ, સિરામિક ઉદ્યોગકારોને ધમકાવાતા હોવાનો આક્ષેપ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો