બિહાર ચૂંટણીઃ મોદી મેજીક – ઓવેસી ફેકટર કામ કરી ગયુ, તેજસ્વી યાદવ લડાયક નેતા તરીકે ઉભર્યા

કોરાનાકાળમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીના સામે આવેલા પરીણામો રાષ્ટ્રીય રાજનીતી માટે બહુ મોટા સંકેત લઈને આવ્યા છે. બિહારમાં ભાજપના ઉત્તમ દેખાવે, એનડીએને ફરીથી સત્તામાં તો લાવ્યુ છે પરંતુ તેની સાથેસાથે નરેન્દ્ર મોદીનો જાદુ હજુ પણ યથાવત છે અને તેમની સરકારને સર્વસ્વીકૃતિ મળી રહી હોવાનો પૂરાવો છે. ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કર્યુ છે કે જનતાદળ યુનાઈટેડની વિરુધ્ધ, […]

બિહાર ચૂંટણીઃ મોદી મેજીક - ઓવેસી ફેકટર કામ કરી ગયુ, તેજસ્વી યાદવ લડાયક નેતા તરીકે ઉભર્યા
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:52 PM

કોરાનાકાળમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીના સામે આવેલા પરીણામો રાષ્ટ્રીય રાજનીતી માટે બહુ મોટા સંકેત લઈને આવ્યા છે. બિહારમાં ભાજપના ઉત્તમ દેખાવે, એનડીએને ફરીથી સત્તામાં તો લાવ્યુ છે પરંતુ તેની સાથેસાથે નરેન્દ્ર મોદીનો જાદુ હજુ પણ યથાવત છે અને તેમની સરકારને સર્વસ્વીકૃતિ મળી રહી હોવાનો પૂરાવો છે.

ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કર્યુ છે કે જનતાદળ યુનાઈટેડની વિરુધ્ધ, સત્તા વિરોધી જે લહેર ચાલી રહી હતી તેને નરેન્દ્ર મોદીએ સભાઓ ગજવીને મતમાં પરિવર્તન કરવામાં સફળ રહ્યાં છે. બિહારમાં આ ચૂંટણીમાં ભાજપનો દેખાવ બહુ જ સારો રહ્યો છે. કોરાનાની સ્થિતિ, ખેડૂતોની હાલત, બિહારી મજુરોની દશા, નાગરીક સંશોધન કાનુન જેવા અનેક મુદ્દાઓ મહાગઠબંધને ચૂંટણીસભાઓમાં ગજવ્યા હતા. પરંતુ એક પણ મુદ્દાઓ મોદી સામે ચાલ્યા નથી એ સાબિત થયુ છે.

વિપક્ષમાં હોવા છતા, તેજસ્વી યાદવ એક લડાયક નેતા તરીકે આ ચૂંટણીમાં ઊભર્યા છે. રાજનીતિના જાણકારો કહે છે કે તેજસ્વી યાદવ ભવિષ્યમાં બિહારના મુખ્યપ્રધાન તરીકે જોવા મળી શકે છે. કોંગ્રેસનો દેખાવ થોડોક વધુ સારો હોત અને ઓવેસી ફેકટર નડ્યુ ના હોત તો, આ વર્ષે બિહારમાં તેજસ્વીના અધ્યક્ષમા સરકાર બની હોત.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાષ્ટ્રીય જનતાદળ 2015ની ચૂંટણી જેવુ જ પુનરાવર્તન કરવામા સફળ રહ્યું છે. કોંગ્રેસ 2015નું પ્રદર્શન આ વખતે પણ કરવામાં નિષ્ફળ નિવડતા સત્તાનો કોળીયો મ્હો સુધી આવીને પરત ગયો છે. ડાબેરીઓને મહાગઠબંધનનો ફાયદો જરૂર થયો છે. મહાગઠબંધનમાં રહેવાથી ડાબેરીઓની બેઠકોમાં ખાસ્સો વધારો નોંધાયો છે.

જો ઓવેસી મહાગઠબંધનમાં જોડાયા હોત તો મતોનુ વિભાજન અટકત અને મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી શકત. અલગ થઈને લડવાને કારણે ઓવેસીના પક્ષે, બિહારમાં મહાગઠબંધનને વેરવિખેર કરી નાખ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">