બિહારમાં નીતિશ કુમારની કેબિનેટનું વિસ્તરણ, ભાજપ અને LJSPના એક પણ ધારાસભ્ય ન બન્યા મંત્રી
બિહારમાં નિતિશ કુમારની સરકારમાં 8 નવા પ્રધાનોનો સમાવેશ થયો છે.. મુખ્યપ્રધાન નીતિશ કુમારે JDUના 8 ધારાસભ્યોને પ્રધાન પદ આપ્યું છે. JDU કોટા માંથી નરેન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજકે,અશોક ચૌધરી, બીમા ભારતી, ઉપરાંત સંજય ઝા, રામસેવક સિંહ, નિરજકુમાર અને લક્ષ્મેશ્વર રાયે શપથ ગ્રહણ કર્યા છે.. મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં ભાજપ અને લોકજન શક્તિ પાર્ટીના નેતાઓને […]
બિહારમાં નિતિશ કુમારની સરકારમાં 8 નવા પ્રધાનોનો સમાવેશ થયો છે.. મુખ્યપ્રધાન નીતિશ કુમારે JDUના 8 ધારાસભ્યોને પ્રધાન પદ આપ્યું છે. JDU કોટા માંથી નરેન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજકે,અશોક ચૌધરી, બીમા ભારતી, ઉપરાંત સંજય ઝા, રામસેવક સિંહ, નિરજકુમાર અને લક્ષ્મેશ્વર રાયે શપથ ગ્રહણ કર્યા છે.. મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં ભાજપ અને લોકજન શક્તિ પાર્ટીના નેતાઓને સ્થાન આપવાથી બાકાત કરાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ અંગે પાર્ટીના મહાસચિવ અને પ્રવક્તા કેસી ત્યાગીએ ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે,.પાર્ટી ‘નાના ભાઈ’ અને ‘મોટા ભાઈ’ના વિચારો વિરૂદ્ધ છે.. તેમણે વધુમાં કહ્યું કે જો કેન્દ્રસરકાર JDUના નેતાને કેન્દ્રમાં સ્થાન આપશે તો પાર્ટી આગામી દિવસોમાં વિચાર વિમર્સ કરી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]