ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીનું સમર્થન
ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં હવે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ઝંપલાવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજીએ સમર્થન કર્યું છે. આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન 12 સદસ્યનું આ પ્રતિનિધિ મંડળ પણ સાથે રહેશે Web Stories View more ગરમી વધતા જ […]
ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં હવે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ઝંપલાવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજીએ સમર્થન કર્યું છે.
કાલુપર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજીએ કહ્યું કે માસિક ધર્મ શાસ્ત્રોએ બનાવેલો ધર્મ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાનની આજ્ઞા છે કે માસિક ધર્મમાં આવેલી બહેનોએ જ્યાં સુધી માસિક ધર્મમાં હોય ત્યાં સુધી કોઈને અડવું નહીં. સાથે જ તેમણે કહ્યું ભુજપના કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યું. અને સૂચન પણ કર્યું કે તેમને વિવેકપૂર્ણ ભાષા વાપરવી જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો