ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીનું સમર્થન

ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં હવે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ઝંપલાવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજીએ સમર્થન કર્યું છે.  આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન 12 સદસ્યનું આ પ્રતિનિધિ મંડળ પણ સાથે રહેશે Web Stories View more ગરમી વધતા જ […]

ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીનું સમર્થન
Follow Us:
| Updated on: Feb 22, 2020 | 10:45 AM

ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં હવે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ઝંપલાવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજીએ સમર્થન કર્યું છે.

આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન 12 સદસ્યનું આ પ્રતિનિધિ મંડળ પણ સાથે રહેશે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

કાલુપર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજીએ કહ્યું કે માસિક ધર્મ શાસ્ત્રોએ બનાવેલો ધર્મ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાનની આજ્ઞા છે કે માસિક ધર્મમાં આવેલી બહેનોએ જ્યાં સુધી માસિક ધર્મમાં હોય ત્યાં સુધી કોઈને અડવું નહીં. સાથે જ તેમણે કહ્યું ભુજપના કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યું. અને સૂચન પણ કર્યું કે તેમને વિવેકપૂર્ણ ભાષા વાપરવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">