CAA Protest: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને દિલ્હી પોલીસે મોડી રાત્રે કસ્ટડીમાં લીધો

દિલ્હી જામા મસ્જિદ પર નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ત્યાંથી પોલીસને છેતરીને ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે તેમને ટ્વીટ કરીને કહ્યું કે જો દિલ્હી પોલીસ વાતચીત કરવા ઈચ્છે છે તો પહેલા દિલ્હી ગેટથી ધરપકડ કરેલા અમારા લોકોને છોડી દે. ચંદ્રશેખરના આ ટ્વીટ પછી ખબર સામે આવી કે દિલ્હી […]

CAA Protest: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને દિલ્હી પોલીસે મોડી રાત્રે કસ્ટડીમાં લીધો
Follow Us:
| Updated on: Dec 21, 2019 | 4:15 AM

દિલ્હી જામા મસ્જિદ પર નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ત્યાંથી પોલીસને છેતરીને ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે તેમને ટ્વીટ કરીને કહ્યું કે જો દિલ્હી પોલીસ વાતચીત કરવા ઈચ્છે છે તો પહેલા દિલ્હી ગેટથી ધરપકડ કરેલા અમારા લોકોને છોડી દે. ચંદ્રશેખરના આ ટ્વીટ પછી ખબર સામે આવી કે દિલ્હી પોલીસે ચંદ્રશેખરને કસ્ટડીમાં લઈ લીધા છે.

Image result for chandrashekhar

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભીમ આર્મી ચીફને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધા પણ એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે ચંદ્રશેખરને લઈ દિલ્હી પોલીસ ક્યા ગઈ છે. આશુ ખાને જણાવ્યું કે તે શાંત રીતે પ્રદર્શન કરી રહ્યા હતા અને ચંદ્રશેખરને સમર્થન આપી રહ્યા હતા પણ ત્યારે દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા. તેમને કોઈ જાણકારી નથી કે ચંદ્રશેખરને લઈ દિલ્હી પોલીસ ક્યા ગઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કસ્ટડીમાં લઈ ગયા પહેલા ચંદ્રશેખરે લોકોને અપીલ કરી હતી કે કઈ પણ થઈ જાય આ આંદોલન રોકાવું ના જોઈએ. ભીમ આર્મી ચીફે કહ્યું કે નાગરિકતા કાયદા અને NRC આ દેશને તોડી દેશે, તેની સાથે તેમને પ્રદર્શનકારીઓને અપીલ કરી કે તે શાંતિપૂર્ણ રીતે આંદોલનને ચાલુ રાખે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">