ભરૂચ: સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ પંડવાઈ સુગરમાં સત્તત છઠ્ઠી ટર્મમાં ચેરમેન બન્યા

પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે સત્તત છઠ્ઠી ટર્મ માટે ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો છે. તાજેતરની ચૂંટણીમાં ઈશ્વર પટેલની આખી પેનલ બિનહરીફ વિજેતા બની. આજની બોર્ડ મિટિંગમાં સહકાર મંત્રી ઈશ્વર પટેલ ચેરમેન, ઉપપ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના સહકાર મંત્રી અને પંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ ખેડૂત […]

ભરૂચ: સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ પંડવાઈ સુગરમાં સત્તત છઠ્ઠી ટર્મમાં ચેરમેન બન્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 15, 2020 | 1:46 AM

પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે સત્તત છઠ્ઠી ટર્મ માટે ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો છે. તાજેતરની ચૂંટણીમાં ઈશ્વર પટેલની આખી પેનલ બિનહરીફ વિજેતા બની. આજની બોર્ડ મિટિંગમાં સહકાર મંત્રી ઈશ્વર પટેલ ચેરમેન, ઉપપ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના સહકાર મંત્રી અને પંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ ખેડૂત ખાંડ ઉદ્યોગ સંઘ પંડવાઈ સુગરની ચૂંટણીમાં પેનલ ઉતારવામાં આવી હતી.  પ્રથમ વખત ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણી બિનહરીફ રહી હતી….

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પંડવાઈ સુગરની કુલ 16 સભ્યો માટે જેમાં 15 ઉત્પાદક અને 1 બિનઉત્પાદક સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. સુરત અને ભરૂચ જિલ્લાના 6 તાલુકાના 400થી વધુ ગામોમાં 29,000 થી વધુ સભાસદ સાથે મળી 6,000 હજાર ઉત્પાદક સભાસદ ધરાવે છે. સહકાર ક્ષેત્રના નવા નિયમના આધારે યોજાઈ રહેલ ચૂંટણી બિનહરીફ રહી હતી. જે બિનહરીફ નીવડ્યા બાદ ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બોર્ડ મીટીંગ આજ રોજ મળી હતી.

જેમાં પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની તેમજ ઉપપ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી હતી. પંડવાઈ સુગરની 1990માં સ્થાપના બાદ 1995થી સુગર ફેક્ટરી કાર્યરત છે. રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલ છેલ્લા 23 વર્ષથી સત્તા રૂઢ છે.  પંડવાઈ સુગર ઈતિહાસમાં પ્રથમ વખત કોઈપણ પેનલ બિનહરીફ બની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પંડવાઈ સુગરના છઠી વખત ચેરમેન તરીકે સત્તા સંભાળતા સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગત 5 વર્ષમાં 40 કરોડનું દેવું ઉતારી સુગર દેવા મુક્ત બનાવી સુશાસન સાથે પ્રોડક્શન કેપેસીટી વધારાઈ છે. આવનારા દિવસોમાં પણ ખેડૂત વધુ પોષણ ક્ષમ્ય ભાવ મળે તેવા પ્રયત્ન આગામી 5 વર્ષ સુધી કરવાની તેમણે ખાતરી ઉચ્ચારી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">