ભરૂચનાં નંદેલાવ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા, ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર ચક્કાજામનો પ્રયાસ
ભરૂચનાં નંદેલાવ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા હતા જેને લઈને ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભારત બંધના એલાનના ભાગરૂપે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને જેને લઈને ટાયર સળગાવવામાં આવતા ટ્રાફિક પર અસર પડી હતી. Web Stories View more મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો દરરોજ બાઇક […]
ભરૂચનાં નંદેલાવ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા હતા જેને લઈને ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભારત બંધના એલાનના ભાગરૂપે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને જેને લઈને ટાયર સળગાવવામાં આવતા ટ્રાફિક પર અસર પડી હતી.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો