ભરૂચના હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિથી લોકો પરેશાન, મુલદ ચોકડીથી નર્મદા ચોકડી સુધી ચક્કાજામ સર્જાયો
ભરૂચના નેશનલ હાઈવે 48 પર સતત ટ્રાફિક જામની સ્થિતિને લઈને લોકો કંટાળ્યા છે. કલાકો સુધી વાહનચાલકોને જામની સ્થિતિમાં ફસાયેલું રેહવું પડે છે. આજે પણ સવારથી મુલદ ચોકડીથી લઇ નર્મદા ચોકડી સુધી ચક્કાજામની સ્થતિ સર્જાઈ હતી. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત […]
ભરૂચના નેશનલ હાઈવે 48 પર સતત ટ્રાફિક જામની સ્થિતિને લઈને લોકો કંટાળ્યા છે. કલાકો સુધી વાહનચાલકોને જામની સ્થિતિમાં ફસાયેલું રેહવું પડે છે. આજે પણ સવારથી મુલદ ચોકડીથી લઇ નર્મદા ચોકડી સુધી ચક્કાજામની સ્થતિ સર્જાઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો