ભરૂચ: હાઉસિંગ બોર્ડની 30 બિલ્ડિંગમાં રહેતા 500 પરિવારોને નોટિસ, જર્જરિત મકાનોમાં જોખમી સ્થિતિમાં રહેતા હોવાથી ફટકારાઇ નોટિસ
ભરૂચમાં નગરપાલિકાએ હાઉસિંગ બોર્ડની 30 બિલ્ડિંગમાં રહેતા 500 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ ફટકારી છે. જર્જરિત મકાનોમાં લોકો જોખમી સ્થિતિમાં રહેતા હોવાથી નોટિસ આપવામાં આવી છે. મકાન ખાલી કરાવવા ભરૂચ નગરપાલિકા કડક કાર્યવાહી કરવા પણ તૈયાર છે અને જો મકાન ખાલી નહીં કરે, તો પાણીના કનેક્શન કાપી નાખવાની પણ નોટિસ આપવામાં આવી છે. આ પણ […]
ભરૂચમાં નગરપાલિકાએ હાઉસિંગ બોર્ડની 30 બિલ્ડિંગમાં રહેતા 500 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ ફટકારી છે. જર્જરિત મકાનોમાં લોકો જોખમી સ્થિતિમાં રહેતા હોવાથી નોટિસ આપવામાં આવી છે. મકાન ખાલી કરાવવા ભરૂચ નગરપાલિકા કડક કાર્યવાહી કરવા પણ તૈયાર છે અને જો મકાન ખાલી નહીં કરે, તો પાણીના કનેક્શન કાપી નાખવાની પણ નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટના તબીબો માટે રેડ એલર્ટ! રાજકોટના 100થી વધુ તબીબો થયા કોરોના સંક્રમિત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો