મહા વાવાઝોડું: 150 લોકોનું રાહત શિબિરમાં સ્થળાંતર, જુઓ VIDEO

ભરૂચ જિલ્લામાં પ્રશાસને આગમચેતીના ભાગરૂપે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખંભાતમાં અખાત અને નર્મદાના સંગમ સ્થળે આવેલા વિશાલ આલીયાબેટ ઉપર અંદાજે 150 લોકોનું હાલ રાહત શિબિરમાં સ્થળાંતર કરાયું છે. આ પણ વાંચો: 191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ? Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]

મહા વાવાઝોડું: 150 લોકોનું રાહત શિબિરમાં સ્થળાંતર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 06, 2019 | 4:28 PM

ભરૂચ જિલ્લામાં પ્રશાસને આગમચેતીના ભાગરૂપે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખંભાતમાં અખાત અને નર્મદાના સંગમ સ્થળે આવેલા વિશાલ આલીયાબેટ ઉપર અંદાજે 150 લોકોનું હાલ રાહત શિબિરમાં સ્થળાંતર કરાયું છે.

આ પણ વાંચો: 191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

જેમને રહેવા જમવા અને સુવાની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. મહત્વનું છે કે આલીયાબેટના રહીશો ભરૂચ સાથેનો સંપર્ક માત્ર જળમાર્ગથી કરે છે. કોઈ મોટી આફત સર્જાય અને સ્થાનિકો અટવાઈ ન પડે તે માટે હાલ રાહત શિબિર શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">