ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજી ફગાવાઈ, કેન્દ્રીય રક્ષા મંત્રાલયે લીધો નિર્ણય

ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. મુંબઈની એન.વી ટેક એન્જીનીયરીંગ કંપની દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા જે સંદર્ભે દખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી જણાવવામાં આવ્યું હતું કે અરજદાર કે અંતિમ ખરીદદાર રાજી હોય તો તેમને પણ કોઈ પ્રશ્ન નથી. જો કે કેન્દ્રીય રક્ષા […]

ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજી ફગાવાઈ, કેન્દ્રીય રક્ષા મંત્રાલયે લીધો નિર્ણય
Follow Us:
| Updated on: Dec 06, 2020 | 2:45 PM

ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. મુંબઈની એન.વી ટેક એન્જીનીયરીંગ કંપની દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા જે સંદર્ભે દખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી જણાવવામાં આવ્યું હતું કે અરજદાર કે અંતિમ ખરીદદાર રાજી હોય તો તેમને પણ કોઈ પ્રશ્ન નથી. જો કે કેન્દ્રીય રક્ષા મંત્રાલયે અરજીને ફગાવી દેવાનું વલણ દાખવતા INS વિરાટ હવે અલંગ ખાતે ભંગાવવા માટે આવશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">