બેઠકમાં આવશે ઉકેલ? ભારત બંધની અસર બાદ ગૃહપ્રધાન અમિત શાહ અને ખેડૂત નેતાઓ વચ્ચે ચાલી રહી છે બેઠક
ખેડૂતોના ભારતબંધની અસર દેશના અનેક રાજ્યોમાં આજે જોવા મળી. ક્યાંક શાંતિપૂર્ણ રીતે દેખાવો થયા તો કયાંક ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા. ત્યારે બંધની અસર બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખેડૂતોને મળવા માટે બોલાવ્યા હતા અને અત્યારે આ બેઠક દિલ્હીના ICAR ભવનમાં ચાલી રહી છે. 13 જેટલા ખેડૂત નેતાઓ સાથે અમિત શાહ બેઠક કરી રહ્યા છે. […]
ખેડૂતોના ભારતબંધની અસર દેશના અનેક રાજ્યોમાં આજે જોવા મળી. ક્યાંક શાંતિપૂર્ણ રીતે દેખાવો થયા તો કયાંક ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા. ત્યારે બંધની અસર બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખેડૂતોને મળવા માટે બોલાવ્યા હતા અને અત્યારે આ બેઠક દિલ્હીના ICAR ભવનમાં ચાલી રહી છે. 13 જેટલા ખેડૂત નેતાઓ સાથે અમિત શાહ બેઠક કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો