વર્ષ 2021-22નુ બજેટ બનવાની કામગીરી શરૂ: અર્થતંત્ર માટે ઉપયોગી સુચન સરકારને મોકલી આપો, જાણો કેવી રીતે મોકલી શકાય છે સૂચન

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. નાણાં મંત્રાલયે આ માટે કામગીરીના શ્રીગણેશ કરી દીધા છે. નાણાં મંત્રાલય બજેટ અંગેના સૂચનો માટે વિવિધ ઔદ્યોગિક અને અન્ય સંગઠનો સાથે વાતચીત શરૂ કરી છે. દરમિયાન, નાણાં મંત્રાલયે બજેટની કાર્યવાહીમાં આમ આદમીને પણ જોડવાનું નક્કી કર્યું છે આગામી બજેટ અંગે સામાન્ય વ્યક્તિના પણ […]

વર્ષ 2021-22નુ બજેટ બનવાની કામગીરી શરૂ: અર્થતંત્ર માટે ઉપયોગી સુચન સરકારને મોકલી આપો, જાણો કેવી રીતે મોકલી શકાય છે સૂચન
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 17, 2020 | 11:21 AM
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. નાણાં મંત્રાલયે આ માટે કામગીરીના શ્રીગણેશ કરી દીધા છે. નાણાં મંત્રાલય બજેટ અંગેના સૂચનો માટે વિવિધ ઔદ્યોગિક અને અન્ય સંગઠનો સાથે વાતચીત શરૂ કરી છે. દરમિયાન, નાણાં મંત્રાલયે બજેટની કાર્યવાહીમાં આમ આદમીને પણ જોડવાનું નક્કી કર્યું છે આગામી બજેટ અંગે સામાન્ય વ્યક્તિના પણ સૂચનો આમંત્રિત કર્યા છે. જો દેશના અર્થતંત્રને મદદરૂપ થાય તેવા કોઈ સૂચનો આપણી પાસે હોય તો આપ પણ સૂચન મોકલી શકો છે.

20 જાન્યુઆરી 2020 સુધીમાં સૂચનો મોકલી શકાશે.  નાણાં મંત્રાલયે MyGov પ્લેટફોર્મ પર માઇક્રો-સાઇટ ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટ ઉપર સામાન્ય લોકો બજેટને લઈને તેમના સૂચનો આપી શકે છે. પોર્ટલ  15 નવેમ્બરથી સામાન્ય લોકો માટે એક્ટિવ કરવામાં આવ્યું છે. પોર્ટલ 30 નવેમ્બર 2020 સુધી ખુલ્લું રહેશે.

બજેટ અંગે સૂચન મોકલવા માટેના પોર્ટલની લિંક આ મુજબ છે/ https://www.mygov.in/mygov-survey/inviting-suggestions-budget-2021-22/

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આમ આદમી સાથે સરકાર તમામ ક્ષેત્રના અભિપ્રાય જાણે છે.ઉદ્યોગ ચેમ્બર, ખેડૂત સંગઠનો, વિવિધ કારોબાર સાથે સંકળાયેલી સંસ્થાઓ,  સંસ્થાઓના કર્મચારીઓ, રાજકીય પક્ષો વગેરે તમામ નાણાં પ્રધાનને પોતાના સલાહસૂચન આપે છે. આ રીતે તમામ પક્ષની સલાહ લીધા પછી  વડા પ્રધાન, વિવિધ મંત્રાલયો અને મંત્રીમંડળના અભિપ્રાયને  ઉમેરી નાણાં પ્રધાન વાર્ષિક બજેટ તૈયાર કરે છે. બજેટમાં નાણાકીય વર્ષમાં કેટલા પૈસા ખર્ચવામાં આવશે તેનો હિસાબ છે. તે એ પણ જણાવે છે કે તમામ જગ્યાએ ખર્ચ કરવા માટે પૈસા ક્યાંથી આવશે. ખાસ કરીને મધ્યમ વર્ગના પગારદાર લોકો બજેટની ખાસ રાહ જોતા હોય છે કારણ કે તેઓને આવકવેરામાં સરકાર તરફથી રાહતની અપેક્ષા હોય છે. સામાન્ય સંજોગોમાં દરવર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">