શિવસેનાની ધારાસભ્ય દળની બેઠક પહેલા સંજય રાઉતે કહ્યું, 50-50ના ફોર્મ્યુલા પર અમે અડગ

શિવસેનાની ધારાસભ્ય દળની બેઠક પહેલા સંજય રાઉતે ફરી એકવાર 50-50 ફોર્મ્યુલાનો રાગ આલાપ્યો. જેમાં તેમણે કહ્યું કે, શિવસેના નરમ નથી પડી. અને પડશે પણ નહીં. કારણ કે, ચૂંટણી પહેલા જે વાયદો થયો હતો. તે જ વાયદા અંતર્ગત અમે માગણીઓ કરી રહ્યા છે. એટલું જ નહીં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અમારો મિત્ર પક્ષ વાયદાઓથી […]

શિવસેનાની ધારાસભ્ય દળની બેઠક પહેલા સંજય રાઉતે કહ્યું, 50-50ના ફોર્મ્યુલા પર અમે અડગ
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 7:52 AM

શિવસેનાની ધારાસભ્ય દળની બેઠક પહેલા સંજય રાઉતે ફરી એકવાર 50-50 ફોર્મ્યુલાનો રાગ આલાપ્યો. જેમાં તેમણે કહ્યું કે, શિવસેના નરમ નથી પડી. અને પડશે પણ નહીં. કારણ કે, ચૂંટણી પહેલા જે વાયદો થયો હતો. તે જ વાયદા અંતર્ગત અમે માગણીઓ કરી રહ્યા છે. એટલું જ નહીં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અમારો મિત્ર પક્ષ વાયદાઓથી પાછળ હટી ગયા છે. જો કે, અમે અમારી માગ પર અડગ છીએ અને રહીશું.

Image result for sanjay raut

આ પણ વાંચોઃ શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને શીતલ માત્રેને Twitter પર જાનથી મારી નાખવાની ધમકી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, માતોશ્રીમાં શિવસેનાના ધારાસભ્ય દળની બેઠક મળી રહી છે. જેમાં ઉદ્ધવ ઠાકરે ઉપરાંત સંજય રાઉત અને શિવસેનાના ધારાસભ્યો ઉપસ્થિત છે. આ બેઠકમાં શિવસેનાના ધારાસભ્ય દળના નેતા ચૂંટાશે. હાલ મળતી માહિતી અનુસાર, ફરી વખત એકનાથ શિંદે જ શિવસેનાના ધારાસભ્ય દળના નેતા ચૂંટાઇ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">