BCCIનાં સંવિધાન સંશોધનની પીટીશન પર સુપ્રીમ જાન્યુઆરીમાં કરશે સુનાવણી, પદ કાર્યકાળને લઇને સૌની નજર

ભારતીય ક્રિકટ કંટ્રોલ બોર્ડના સંવિધાન સંશોધનની પીટીશન પર બુધવારે થનારી સુનાવણી ટળી ગઇ હતી. સુપ્રીમ કોર્ટ હવે જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહમાં સુનાવણી કરશે. ત્યાં સુધી બોર્ડના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ પર બનેલા રહી શકશે. સુપ્રીમની સુનાવણી ટળી જવાને લઇને હવે 24 ડીસેમ્બરે મળનારી એજીએમ ની અધ્યક્ષતા ગાંગુલી કરી શકશે. […]

BCCIનાં સંવિધાન સંશોધનની પીટીશન પર સુપ્રીમ જાન્યુઆરીમાં કરશે સુનાવણી, પદ કાર્યકાળને લઇને સૌની નજર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 10, 2020 | 9:51 AM

ભારતીય ક્રિકટ કંટ્રોલ બોર્ડના સંવિધાન સંશોધનની પીટીશન પર બુધવારે થનારી સુનાવણી ટળી ગઇ હતી. સુપ્રીમ કોર્ટ હવે જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહમાં સુનાવણી કરશે. ત્યાં સુધી બોર્ડના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ પર બનેલા રહી શકશે.

સુપ્રીમની સુનાવણી ટળી જવાને લઇને હવે 24 ડીસેમ્બરે મળનારી એજીએમ ની અધ્યક્ષતા ગાંગુલી કરી શકશે. જેમાં જય શાહ અને જ્યોર્જ પણ હાજર રહી શકશે. પીટીશનમાં કહેવામાં આવ્યુ છે કે, બીસીસીઆઇએ ગત વર્ષે થયેલી એજીએમમાં 9, ઓગષ્ટ 2018 થી લાગુ કરેલા કૂલીંગ ઓફ પીરીયડમાં જવાના નિયમોમાં સંશોધન કરીને પદાધીકારીઓનો કાર્યકાળ વધારવાની સ્વિકૃતી આપી દીધી હતી. સંવિધાન તેવા વ્યક્તિઓને લઇને તૈયાર કરવામાં આવ્યુ હતુ, જેમની પાસે ત્રીસ્તરીય સંરચના અને કામકાજનો જમીની સ્તરનો અનુભવ નહોતો. કે ના તો તેમની પાસે ક્રિકેટ પ્રશાસનનો કોઇ અનુભવ હતો. તો વળી અનુભવી લોકોને પ્રશાસનને દુર કરવાને લઇને, ક્યાક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે ક્રિકેટનુ નુકશાન ભોગવવુ પડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત


સાથએ જ એ પણ તર્ક આપવામાં આવ્યો છે કે, બીસીસીઆઇ એક ઓટોનોમસ બોડી છે. તેની પાસે પ્રશાસનનો અધીકાર હોય છે. જેમાં તે પોતાના સંવિધાનમાં બદલાવ પણ કરી શકે છે. એટલે તેમણે સુપ્રિમ કોર્ટની મંજુરી લેવાની અનિવાર્યતા ખતમ કરી શકાય. બોર્ડના સંશોધન મુબજ ગાંગુલી અને શાહ બંને પર કૂલીંગ ઓફ પીરીયડ પર જવાના નિયમ ત્યારે જ લાગુ થશે. ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડમાં પાંચ વર્ષ અને ત્રણ મહિના સુધી અધ્યક્ષ રહી ચુક્યા છે, જે કારણે તેમની પાસે બીસીસીઆઇના અધ્યક્ષ પદ માટે 9 મહિનાનો જ કાર્યકાળ બચ્યો હતો. જય શાહ પણ ગુજરાત ક્રિકેટ સંઘમાં સચિવ રહી ચુક્યા છે. હવે કૂલીંગ ઓફ પીરીયડ નિયમમાં છુટછાટ બાદ જ ગાંગુલી અને શાહ પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">