આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. […]

આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Aug 31, 2019 | 11:57 AM

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. થોડા સમય પહેલા જ ગુજરાત પોલીસે 47 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. પરંતુ કહાની અહીંથી આગળ વધી ચૂકી છે. પહેલા આ લોકો પાસે ભારતના કોઈ પુરાવા નહોતા અને હવે બાંગ્લાદેશી એક ભારતીય બની રહ્યા છે. જે સમાજ અને પોલીસ બંને માટે ચિંતાનો વિષય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચોઃ ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કોણ આપી રહ્યું છે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ ? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-2

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આસામમાં જે રીતે એનઆરસીની યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં પણ એનઆરસી સર્વે કરીને ગેરકાયદે ઘૂસણખોરોને બહાર કાઢવાની માગ ઉઠવા લાગી છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદના ચંડોળા તળાવ, બરોડા, સુરત બરોડા સહિત કચ્છના વિસ્તારો અને દરિયાય વિસ્તારોમાં ફેલાયેલા ઇન્સ્ટ્રીયલ એરિયામાં ક્યારેક મજૂરોના, તો ક્યારેક ભીખારીઓના રુપમાં આ તમામ લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે. અને વર્ષો સુધી અહીં વસવાટ કરી રહ્યા છે. રથયાત્રા પહેલા જ ગુજરાત પોલીસની એસઓજી 47થી વધુ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઘૂસણખોરો દાણીલિમડા, નરોડા પાટીયા, વટવા, જુના વાડજ, ઇસનપુર જેવા વિસ્તારોમાંથી પકડાયા હતા. ગુજરાતના ગૃહ વિભાગ સતત આ પ્રકારની ગતિવિધિ પર નજર રાખે છે.ગેરકાયદે વસવાદ કરતા લોકો પર

[yop_poll id=”1″]

ગૃહ વિભાગની ખાસ શાખાના માધ્યથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશથી પ્રવાસી વિઝા પર ગુજરાતમાં આવે છે અને પરત જવાનું નામ લેતા નથી. પોતાની સાચી ઓળખ છૂપાવવા નકલી ઓળખ અને પુરાવા બનાવી લે છે.

એક અંદાજ પ્રમાણે સમગ્ર ગુજરાતમા આવા 50 હજાર ગેરકાયદે લોકો વસવાટ કરી રહ્યા છે. આ ઘૂસણખોરો શા માટે બાંગલાદેશથી ભારત આવે તેનું પણ એક કારણ છે. પોતાના દેશમાં હત્યા, ચોરી જેવા ગુના કરીને ભારત તરફ ભાગે છે. તે સાથે આતંકી સંપર્ક ધરાવતા અપરાધિઓ પણ હેન્ડલર બનાવા માટે આવી જતા હોય છે. સાથે અનેક લોકો એટલા માટે પણ આવે છે કે, ત્યાં તેમને ભુખમરા જેવી સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. જ્યારે ભારતમાં તેમને કામપણ મળશે અને પગાર પણ આપવામાં આવે છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">