બનાસકાંઠા વાવના ઢીમા ધરણીધર ભગવાનને 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો, સરહદી વિસ્તારમાં મુછાળા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે
બનાસકાંઠા વાવના ઢીમા ધરણીધર ભગવાનને 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. દિવાળીનાં તહેવારોનાં ઉપલક્ષ્યમાં ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. સરહદી વિસ્તારમાં મુછાળા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. Web Stories View more ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો […]
બનાસકાંઠા વાવના ઢીમા ધરણીધર ભગવાનને 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. દિવાળીનાં તહેવારોનાં ઉપલક્ષ્યમાં ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. સરહદી વિસ્તારમાં મુછાળા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો