VIDEO: બનાસકાંઠામાં કેનાલ ઉભરાવાનો સિલસિલો યથાવત, દિવેલા, જીરા, ઘઉંના પાકમાં ફરી વળ્યું પાણી
એક તરફ પાટણમાં પાણીના તળ ઉંડા ગયા છે તો બીજી તરફ બનાસકાંઠામાં કેનાલ ઉભરાવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો. અહીં વાવ તાલુકાના વાવડીમાં આવેલી કેનાલ ઓવરફ્લો થઈ હતી. કેનાલની સફાઈ કર્યા વિના જ પાણી છોડી દેવાતા કેનાલ ઉભરાઈ અને તેને કેનાલની આજુબાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જે કેનાલ ખેડૂતોની સુવિધા માટે બનાવવામાં આવી […]
એક તરફ પાટણમાં પાણીના તળ ઉંડા ગયા છે તો બીજી તરફ બનાસકાંઠામાં કેનાલ ઉભરાવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો. અહીં વાવ તાલુકાના વાવડીમાં આવેલી કેનાલ ઓવરફ્લો થઈ હતી. કેનાલની સફાઈ કર્યા વિના જ પાણી છોડી દેવાતા કેનાલ ઉભરાઈ અને તેને કેનાલની આજુબાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જે કેનાલ ખેડૂતોની સુવિધા માટે બનાવવામાં આવી છે તે જ કેનલ ખેડૂતો માટે દુવિધા બની ગઈ છે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કચ્છના સફેદ રણની મુલાકાતે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો