બનાસકાંઠામાં તીડના આક્રમણને દૂર કરવાની તૈયારીઓ શરૂ, રીસર્ચ ઈન્સ્ટીટ્યુટની ટીમે સેમ્પલ મેળવ્યા
બનાસકાંઠામાં તીડના આક્રમણને દુર કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. ખાનગી સંસ્થાઓ તેમજ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટની ટીમે તીડના ઝુંડને એક્ત્રીત કરી, સેમ્પલો મેળવવાની કામગીરી શરૂ કરી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 100 જેટલા તીડના સેમ્પલો રિસર્ચ માટે લઈ જવાયા છે. જે તીડ પ્રજનન તેમજ અન્ય બાબતોનું ઝીણવટપુર્વક રિસર્ચ કરશે. આ પણ વાંચોઃ વસ્ત્રાપુરમાં ભાજપના નેતા કિશનસિંહ […]
બનાસકાંઠામાં તીડના આક્રમણને દુર કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. ખાનગી સંસ્થાઓ તેમજ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટની ટીમે તીડના ઝુંડને એક્ત્રીત કરી, સેમ્પલો મેળવવાની કામગીરી શરૂ કરી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 100 જેટલા તીડના સેમ્પલો રિસર્ચ માટે લઈ જવાયા છે. જે તીડ પ્રજનન તેમજ અન્ય બાબતોનું ઝીણવટપુર્વક રિસર્ચ કરશે.
આ પણ વાંચોઃ વસ્ત્રાપુરમાં ભાજપના નેતા કિશનસિંહ વિરુદ્ધ ગાર્ડને માર મારવા મુદ્દે નોંધાઈ ફરિયાદ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો