પાકિસ્તાનના વઝીર-એ-આઝમ ઈમરાન ખાનની સરકાર પર સંકટના વાદળ, આઝાદી માર્ચ પહોંચી ઈસ્લામાબાદ

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર માટે વધુ એક મુશ્કેલી ઉભી થઈ ચૂકી છે. પાકિસ્તાનમાં કોઈપણ સમયે સત્તા પરિવર્તન થઈ શકે છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું છે. અને તેના રાજીનામાની માગણી શરૂ થઈ ચૂકી છે. આઝાદી માર્ચ આજે ઈસ્લામાબાદ સુધી પહોંચી ગયું છે. આ આંદોલનનું નેતૃત્વ પાકિસ્તાનનું સૌથી મોટું ધાર્મિક સંગઠન જમિયત-ઉલ-ઈસ્લામ […]

પાકિસ્તાનના વઝીર-એ-આઝમ ઈમરાન ખાનની સરકાર પર સંકટના વાદળ, આઝાદી માર્ચ પહોંચી ઈસ્લામાબાદ
Follow Us:
| Updated on: Nov 01, 2019 | 1:39 PM

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર માટે વધુ એક મુશ્કેલી ઉભી થઈ ચૂકી છે. પાકિસ્તાનમાં કોઈપણ સમયે સત્તા પરિવર્તન થઈ શકે છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું છે. અને તેના રાજીનામાની માગણી શરૂ થઈ ચૂકી છે. આઝાદી માર્ચ આજે ઈસ્લામાબાદ સુધી પહોંચી ગયું છે. આ આંદોલનનું નેતૃત્વ પાકિસ્તાનનું સૌથી મોટું ધાર્મિક સંગઠન જમિયત-ઉલ-ઈસ્લામ અને પ્રમુખ ફઝલુર્રહમાન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 5 તબક્કામાં યોજાશે મતદાન

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફઝલૂર્રહમાનની આગેવાનીમાં પાકિસ્તાનના કરાચી સહિત તમામ મોટા શહેરોમાંથી 27 ઓક્ટોબરે આઝાદી માર્ચ શરૂ કરી હતી. જેની અસર પાકિસ્તાનની રાજનીતિ પર છેલ્લા 5 દિવસથી દેખાઈ રહી છે. પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાંથી લોકો જોડાઈ રહ્યા છે. અને માર્ચ હવે ઈસ્લામાબાદ તરફ પહોંચી ગયું છે. આઝાદી માર્ચ 31 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં પહોંચવાનું હતું. પરંતુ લાહોર ટ્રેન ઘટનામાં 70થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જેને લઈને આંદોલનની તારીખમાં એક દિવસનો ફેરફાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

14 મહિનામાં ઈમરાનની સત્તાને ઉથલાવવાની કોશિશ

ઈમરાન ખાનને પાકિસ્તાનની સત્તા સંભાળ્યાને માત્ર 14 મહિનાનો સમય થયો છે. અને વિપક્ષી પાર્ટી પોતાના સમર્થકો સાથે આંદોલન કરવા રસ્તા પર આવી ગઈ છે. બેરોજગારી, ગરીબી, મોંઘવારીના મુદ્દા સાથે પાકિસ્તાનની જનતા રસ્તા પર ઉતરી ગઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">