હવે આર્યુવેદીક ડોકટરો 58 પ્રકારની સર્જરી કરી શકશે, આર્યુવેદ ડોકટરોને આપેલા અધિકાર સામે IMAનો વિરોધ

કેન્દ્ર સરકારે એક પરીપત્ર બહાર પાડીને આર્યુવેદના ડોકટરોને પણ 58 પ્રકારની સર્જરી કરવાની છુટ આપી છે. આર્યુવેદના ડોકટરોને મળેલી સર્જરી કરવાની મળેલી છુટછાટથી ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA) ભારે નારાજ છે. આઈએમએ દ્વારા કેન્દ્ર સરકારને આર્યુવેદના ડોકટરોને આપેલી સર્જરી કરવાની પરવાનગી અંગે પુનઃવિચારણા કરવા જણાવ્યુ છે. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર ઈન્ડિયન મેડીસીન (CCIM)ના જાહેરનામાં ને લઈને ભારે […]

હવે આર્યુવેદીક ડોકટરો 58 પ્રકારની સર્જરી કરી શકશે, આર્યુવેદ ડોકટરોને આપેલા અધિકાર સામે IMAનો વિરોધ
Follow Us:
| Updated on: Nov 26, 2020 | 9:26 AM

કેન્દ્ર સરકારે એક પરીપત્ર બહાર પાડીને આર્યુવેદના ડોકટરોને પણ 58 પ્રકારની સર્જરી કરવાની છુટ આપી છે. આર્યુવેદના ડોકટરોને મળેલી સર્જરી કરવાની મળેલી છુટછાટથી ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA) ભારે નારાજ છે. આઈએમએ દ્વારા કેન્દ્ર સરકારને આર્યુવેદના ડોકટરોને આપેલી સર્જરી કરવાની પરવાનગી અંગે પુનઃવિચારણા કરવા જણાવ્યુ છે. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર ઈન્ડિયન મેડીસીન (CCIM)ના જાહેરનામાં ને લઈને ભારે રોષ છે. મેડીકલ સંસ્થાઓમા આર્યુવેદના ડોકટરોના પ્રવેશનો માર્ગ મોકળો બની રહ્યો હોવાનુ આઈએમએ એ જણાવ્યુ છે. આ પ્રકારની છુટછાટ અપાતા, નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનો હવે કોઈ અર્થ નહી રહે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">