પાવાગઢ મંદિર થશે બંધ? 25મીથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી

રાજ્યના મોટા ભાગના મંદિર પ્રશાશન દ્વારા મંદિરને જાહેર જનતા માટે આગામી 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે, પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 25મી માર્ચથી ચૈત્રી નવરાત્રી શરુ થવાની છે. આ સમય દરમિયાન પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. આ સમય દરમિયાન કોરોનાને લઈને મહામારી ન ફેલાય તે […]

પાવાગઢ મંદિર થશે બંધ? 25મીથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી
Follow Us:
| Updated on: Mar 19, 2020 | 10:07 AM

રાજ્યના મોટા ભાગના મંદિર પ્રશાશન દ્વારા મંદિરને જાહેર જનતા માટે આગામી 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે, પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 25મી માર્ચથી ચૈત્રી નવરાત્રી શરુ થવાની છે. આ સમય દરમિયાન પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. આ સમય દરમિયાન કોરોનાને લઈને મહામારી ન ફેલાય તે હેતુને લઈને સરકાર દ્વારા કરવામાં આવેલા અનુરોધ બાબતે પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન બંધ રાખવા કે ચાલુ રાખવા તે બાબતે હાલ નિર્ણય લેવાયો નથી. જિલ્લા કલેકટરે રાજ્ય સરકારની એડવાઈઝરી પ્રમાણે આ સમય દરમિયાન દર્શન બંધ રાખવા માટે અનુરોધ કર્યો છે, પરંતુ પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ ચોક્કસ નિર્ણય હજુ સુધી કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ કોરોના વાઈરસ સામે NRI ગામોમાં મેડિકલ સ્ક્રિનિંગ કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">