ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે રોહિત શર્મા, વિવાદ બાદ BCCIએ લીધો નિર્ણય

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ ખબર સામે આવી રહી છે. ત્યારે રોહિત શર્માને અનફિટ કહીને ટીમમાં પસંદગી ન કરવા બદલ વિવાદ ઉઠ્યા બાદ રોહિત શર્માને હવે ઓસ્ટ્રેલિયા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટીમ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે રોહિત શર્મા 11 નવેમ્બરે ટીમના અન્ય ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયા માટે રવાના નહીં થાય પણ ત્યારબાદ […]

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે રોહિત શર્મા, વિવાદ બાદ BCCIએ લીધો નિર્ણય
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 09, 2020 | 5:25 PM
Australia pravas par jase rohit sharma Vivad bad BCCI e lidho nirnay

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુત્રોના જણાવ્યા અનુસાર રોહિત શર્મા નિશ્ચિત રુપથી ટેસ્ટ સીરીઝનો હિસ્સો રહેશે પણ એ વાતની સંભાવના બહુ ઓછી છે કે વનડે અને ટી-20 સીરીઝ માટે ફીટ થઈ શકે. આ પ્રવાસ દરમિયાન સૌથી પહેલા 27 નવેમ્બરે વનડે સીરીઝ રમાશે. ત્યારબાદ 4 ડિસેમ્બરથી ટી-20 સીરીઝ શરુ થશે અને ત્યારબાદ 17 ડિસેમ્બરે ટેસ્ટ સીરીઝની શરુઆત થશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટીમ ઈન્ડિયા માટે અનફિટ, આઈપીએલ માટે ફિટ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતની ટીમની પસંદગી કરવામાં આવી તો રોહિત શર્માને અનફિટ કહીને તેને ભારતની ટીમમાં જગ્યા ન આપવામાં આવી. રોહિત કિંગ્સ ઈલેવન પંજાબના સામે 18 ઑક્ટોબરે થયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે  જ રોહિત મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી લીગ મેચ દરમિયાન મેદાનમાં ઉતર્યા અને સાથે કહ્યું કે તે સંપૂર્ણ સ્વસ્થ છે. જો આ બાદ બીસીસીઆઈ અને તેની સિલેક્શન ટીમ આલોચકોના નિશાના પર આવી ગઈ. જો કે ડેમેજ કંટ્રોલ કરતા હવે રોહિતને ઓસ્ટ્રેલિયા મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મેચનું શિડ્યુલ

પહેલી વનડે- 27 નવેમ્બર સિડની

બીજી વન-ડે-29 નવેમ્બર,સિડની

ત્રીજી વન-ડે-2 ડિસેમ્બર, કૈનબરા

આ પણ વાંચો: રાજકોટના જૂના માર્કેટયાર્ડ ખાતે કિસાન સંઘે વિરોધ પ્રદર્શન કર્યું, રાજ્ય સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યાનો કિસાન સંઘે આક્ષેપ કર્યો

ટી-20 સીરીઝ

પહેલી ટી20-4 ડિસેમ્બર કૈનબરા

બીજી ટી20- 6 ડિસેમ્બર સિડની

ત્રીજી ટી20- 8 ડિસેમ્બર,સિડની

ટેસ્ટ સીરીઝ

પહેલી ટેસ્ટ-17 ડિસેમ્બર.એડીલેડ

બીજી ટેસ્ટ-26 ડિસેમ્બર,મેલબર્ન

ત્રીજી ટેસ્ટ- 7 જાન્યુઆરી,સિડની

ચોથી ટેસ્ટ- 15 જાન્યુઆરી, બ્રિસબેન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">