આમ્રપાલી વિવાદ: ઘર ખરીદનારાઓના પૈસા ખોટી રીતે ધોની-સાક્ષીની કંપનીને મળ્યા, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

આમ્રપાલી ગ્રુપને લઈને નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. હવે આ ગ્રુપની સાથે ક્રિકેટર ધોની અને તેમના પત્ની સાક્ષીનું પણ નામ ખુલ્યું છે. 23 જૂલાઈના રોજ સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો જેમાં આમ્રપાલી ગ્રુપનું રેરા રજિસ્ટ્રેશન રદ કરી દેવાયું છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]

આમ્રપાલી વિવાદ: ઘર ખરીદનારાઓના પૈસા ખોટી રીતે ધોની-સાક્ષીની કંપનીને મળ્યા, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ
Follow Us:
| Updated on: Jul 25, 2019 | 12:54 PM

આમ્રપાલી ગ્રુપને લઈને નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. હવે આ ગ્રુપની સાથે ક્રિકેટર ધોની અને તેમના પત્ની સાક્ષીનું પણ નામ ખુલ્યું છે. 23 જૂલાઈના રોજ સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો જેમાં આમ્રપાલી ગ્રુપનું રેરા રજિસ્ટ્રેશન રદ કરી દેવાયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   સુરત: સિટીલાઇટ વિસ્તારમાં ફાયર વિભાગના દરોડા, 150 દુકાનો સીલ કરવામાં આવી

કોર્ટે રજિસ્ટ્રેશન રદ કરી દેવાની સાથે જે પ્રોજેક્ટ અધુરા છે તેને પણ આમ્રપાલી પુરા કરે તેવું કહ્યું હતું. ઘટના એવી હતી કે ભારત સરકારે આમ્રપાલી ગ્રુપના ઓડિટને લઈને બે ઓડિટર નિમણૂક કર્યા હતા. આ ઓડિટને લઈને રિપોર્ટ પણ સરકારને સોંપી દેવાયો છે. તેમાં એવો ઘટસ્ફોટ થયો છે કે આમ્રપાલી ગ્રુપે ઘર ખરીદનારાઓના રુપિયા ધોનીની કંપનીમાં લગાવ્યા છે. આ કંપની ધોની અને તેમની પત્ની સાથે મળીને ચલાવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે ખોટી રીતે પૈસા ધોની અને સાક્ષીની કંપનીમાં મોકલવામાં આવ્યા તે ગેરકાનૂની છે. કોર્ટે આ પૈસા પાછા લેવાનો પણ આદેશ આપ્યો છે. માર્ચ,2019 ધોનીએ આમ્રપાલી ગ્રુપની સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં બાકી 40 કરોડ રુપિયાની માગણી આમ્રપાલી ગ્રુપ પાસેથી કરી હતી. ધોનીએ આ માગણી એટલા માટે કરી હતી કે કંપનીએ ધોનીનો ઉપયોગ પ્રચાર માટે કર્યો હતો અને તેને પૈસાની ચૂકવણી કરી નહોતી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">