ભાજપના નેતા આશીષ સેલારની શિવસેનાને ઓફર, કોંગ્રેસ અને NCP સાથ ન આપે તો અમે છીએ

નાગરિકતા બિલ દેશમાં અમલમાં આવી ગયું છે. હવે આ બિલના બહાને મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સરકારને ખુલ્લી ઓફર કરી રહી છે. ફડણવીસ બાદ ભાજપના નેતા આશીષ સેલારે ઓફર કરી છે. અને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે નાગરિક્ત બિલને મહારાષ્ટ્રમાં અમલમાં લાવે. તેમણે સરકારની ચિંતા કરવાની જરૂર નથી. આ પણ વાંચોઃ મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી […]

ભાજપના નેતા આશીષ સેલારની શિવસેનાને ઓફર, કોંગ્રેસ અને NCP સાથ ન આપે તો અમે છીએ
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 11:07 AM

નાગરિકતા બિલ દેશમાં અમલમાં આવી ગયું છે. હવે આ બિલના બહાને મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સરકારને ખુલ્લી ઓફર કરી રહી છે. ફડણવીસ બાદ ભાજપના નેતા આશીષ સેલારે ઓફર કરી છે. અને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે નાગરિક્ત બિલને મહારાષ્ટ્રમાં અમલમાં લાવે. તેમણે સરકારની ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું: રાહુલ ગાંધી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો નાગરિક્તા બિલના કારણે કોંગ્રેસ અને એનસીપી સમર્થન પર ખેંચશે તો ભાજપ શિવસેના સાથે મળીને સરકાર બનાવવા તૈયાર છે. એટલું જ નહિં ભાજપે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાના બહાને પણ શિવસેનાના આડેહાથ લઈ લીધી. શેલારે કહ્યું કે, નાગરિકતા બિલ બાળાસાહેબના વિચારોને આધિન જ છે. અને બાળાસાહેબે તેમની આખી જીંદગી ઘુસણખોરોને બહાર કાઢવા માટે લડાઇ લડ્યા. પરંતુ હવે સત્તા માટે શિવસેનાએ તેમના વિચારોને પણ બાજુમાં મુકી દીધા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">