હુમલામાં અમેરિકાને નુકસાન નહીં, ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ: ટ્રંપ

ઈરાને દાવો કર્યો કે તેમને મિસાઈલ હુમલામાં અમેરિકાના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ બાદ ટ્રંપે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું કે ઈરાનના હુમલામાં કોઈ અમેરિકનનો જીવ ગયો નથી. તેઓએ કહ્યું કે ઈરાનનું હવે પતન થઈ રહ્યું છે અને તે દુનિયા માટે યોગ્ય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

હુમલામાં અમેરિકાને નુકસાન નહીં, ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ: ટ્રંપ
Follow Us:
| Updated on: Jan 08, 2020 | 5:23 PM

ઈરાને દાવો કર્યો કે તેમને મિસાઈલ હુમલામાં અમેરિકાના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ બાદ ટ્રંપે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું કે ઈરાનના હુમલામાં કોઈ અમેરિકનનો જીવ ગયો નથી. તેઓએ કહ્યું કે ઈરાનનું હવે પતન થઈ રહ્યું છે અને તે દુનિયા માટે યોગ્ય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો :   ઈરાન અને અમેરિકાનું યુદ્ધ થાય તો ભારતની માથે છે આ 5 મોટા ખતરા, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સિવાય ટ્રંપે કહ્યું કે છે જ્યાં સુધી તેઓ છે ત્યાં સુધી ઈરાન પરમાણુ રાષ્ટ્ર બની શકશે નહીં. ઈરાનને આતંકવાદ છોડવો જ પડશે. અમે ઈરાનની સાથે એવી સંઘિ કરીશું કે જેના લીધે દુનિયામાં શાંતિ જળવાઈ રહે. ઈરાન દ્વારા દુનિયામાં વધી રહેલાં ટેરર કેમ્પઈનને આગળ વધવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં. ઈરાન આતંકવાદના રસ્તે પર ઉતરી ગયું છે અને પરમાણુના આધારે આખા વિસ્તારને નર્કમાં ફેરવી દેવા ઈચ્છે છે. આ સિવાય અમેરિકાએ કહ્યું કે અમે અમારી શક્તિનો ઉપયોગ કરવા નથી માગતા. અમારી સેના અને અમારી વ્યવસ્થા અલગ સ્થિતિમાં છે. અમારી પાસે જે મિસાઈલો છે તેનું નિશાન સટ્ટીક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">