દિલ્હી બાદ કેજરીવાલની નજર દેશ પર! જાણો શપથવિધિ બાદ શું નિર્ણય લેવાયો?

આમ આદમી પાર્ટી હવે દિલ્હી પુરતી જ રહેવા નથી માગતી તેવું શપથવિધિની સાંજ થતા થતા સામે આવી ગયું છે. કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના સીએમ તરીકે શપથ લીધા છે. ભાજપના દેશવ્યાપી પ્રભાવને કેજરીવાલે ટક્કર આપી છે તો કોંગ્રેસને દિલ્હીમાંથી ઉખાડીને ફેંકી દેવામાં કેજરીવાલને સફળતા મળી છે. હવે કેજરીવાલને નજર સમગ્ર દેશ પર છે. Facebook પર તમામ […]

દિલ્હી બાદ કેજરીવાલની નજર દેશ પર! જાણો શપથવિધિ બાદ શું નિર્ણય લેવાયો?
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 5:29 PM

આમ આદમી પાર્ટી હવે દિલ્હી પુરતી જ રહેવા નથી માગતી તેવું શપથવિધિની સાંજ થતા થતા સામે આવી ગયું છે. કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના સીએમ તરીકે શપથ લીધા છે. ભાજપના દેશવ્યાપી પ્રભાવને કેજરીવાલે ટક્કર આપી છે તો કોંગ્રેસને દિલ્હીમાંથી ઉખાડીને ફેંકી દેવામાં કેજરીવાલને સફળતા મળી છે. હવે કેજરીવાલને નજર સમગ્ર દેશ પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

arvind-kejriwal-delhi-assembly-election-mission-india Know how it is

આ પણ વાંચો :   કેજરીવાલના લાલ રંગના સ્વેટરે જીતી લીધું લોકોનું દિલ, જાણો કેટલી છે કિંમત?

એક માસ સુધી ચલાવશે અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા આખા દેશમાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે અને પાર્ટીની સાથે વધારેમાં વધારે લોકોને જોડવા માટે મિશન ઈન્ડિયાની શરૂઆત કરવામાં આવશે. રાષ્ટ્ર નિર્માણ આ કેમ્પેઈનમાં એક કરોડ લોકોને પાર્ટીની સાથે જોડવાનો પ્લાન બનાવી દેવાયો છે. આ અભિયાનની શરૂઆત 23 ફેબ્રુઆરીથી થશે અને તે એક મહિના સુધી ચાલશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાશે? આમ આદમી પાર્ટીના શપથ સમારોહ બાદ દેશભરમાંથી આવેલાં પાર્ટીના પદાધિકારીઓની સાથે એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠક દિલ્હી પ્રદેશ પ્રમુખ ગોપાલ રાયની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને તેમાં નક્કી કરાયું છે કે આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાો દરેક જિલ્લામાં દિલ્હી મોડેલને લઈને જશે અને લોકોને આમ આદમી પાર્ટીની સાથે જોડશે. આ અભિયાન ખાસ કરીને ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, ગોવા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ચલાવવામાં આવશે. અભિયાન બાદ નક્કી કરાશે કે ક્યાં રાજ્યમાંથી ચૂંટણીમાં પાર્ટીએ ઉતરવું કે જોઈએ કે નહીં?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">