દિલ્હી CM કેજરીવાલની જાહેરાત, 200 યુનિટ સુધી વીજળીનું બિલ નહીં ભરવું પડે
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફરીથી એક જનહિતનો નિર્ણય લીધો છે. કેજરીવાલે કહ્યું કે જો તમે 200 યુનિટ વિજળીનો વપરાશ કરો છો તો તેના માટે કોઈ જ બિલ આપવાની જરુર નથી. આમ કેજરીવાલે વિજળીના બિલને લઈને લોકોને મોટી રાહત આપી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત […]
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફરીથી એક જનહિતનો નિર્ણય લીધો છે. કેજરીવાલે કહ્યું કે જો તમે 200 યુનિટ વિજળીનો વપરાશ કરો છો તો તેના માટે કોઈ જ બિલ આપવાની જરુર નથી. આમ કેજરીવાલે વિજળીના બિલને લઈને લોકોને મોટી રાહત આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કળયુગના વાસુદેવ! વડોદરામાં ભારે વરસાદના લીધે બાળકને ટોપલીમાં લઈ જવું પડ્યું
જાહેરાત કરવામાં આવી છે અને જો 200 યુનિટ કરતાં વધારે વીજ વપરાશ કરશો તો તેમાં દિલ્હીવાસીઓએ પહેલાંથી જેમ જ પૂરેપૂરુ બિલ ભરવાનું રહેશે. કેજરીવાલે કહ્યું કે 200 યુનિટ માટે 2013માં 900 રુપિયા આપવા પડતા હતા.
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે વીજળી કંપનીઓની ખોટ 17 ટકાથી ઘટીને 8 ટકા સુધી આવી ગયી છે. જે જે લોકો દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજ વપરાશ કરશે તેમને કોઈ જ બિલ ચૂકવવાની જરુર નથી. તેમના વીજળીના બિલ માફ થશે. આ ઘોષણા કરવી શક્ય બની કારણ કે લોકોએ ઈમાનદાર સરકાને પસંદ કરી. આની સાથે તેમણે કહ્યું કે જો કોઈ 201 યુનિટ વીજ વપરાશ કરશે તો તેમને આખું બિલ ભરવાનું રહેશે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]