અરવલ્લીનું બાયડ માર્કેટ યાર્ડ આગામી ત્રણ દિવસ માટે બંધ, ત્રણ વેપારીઓના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ લેવાયો નિર્ણય
અરવલ્લીનું બાયડ માર્કેટ આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડના ત્રણ વેપારીઓના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ ત્રણ દિવસ સુધી યાર્ડને બંધ રાખવામાં આવશે. સંચાલક મંડળ અને બાયડ વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણયનાં પગલે ૧ ડીસેમ્બરથી યાર્ડ શરુ થશે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]
અરવલ્લીનું બાયડ માર્કેટ આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડના ત્રણ વેપારીઓના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ ત્રણ દિવસ સુધી યાર્ડને બંધ રાખવામાં આવશે. સંચાલક મંડળ અને બાયડ વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણયનાં પગલે ૧ ડીસેમ્બરથી યાર્ડ શરુ થશે.