કોરોનાને પગલે દેવદિવાળીમાં શામળાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ ન અપાયો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરત ફર્યા

અરવલ્લીના શામળાજીમાં કાર્તિકી મેળો ન યોજવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધેલો હોવા છતાં, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. જોકે કોઈને મંદિરમાં પ્રવેશ નથી અપાયો. ભીડ એકઠી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે દરવર્ષે નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને […]

કોરોનાને પગલે દેવદિવાળીમાં શામળાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ ન અપાયો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરત ફર્યા
Follow Us:
| Updated on: Nov 30, 2020 | 5:20 PM

અરવલ્લીના શામળાજીમાં કાર્તિકી મેળો ન યોજવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધેલો હોવા છતાં, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. જોકે કોઈને મંદિરમાં પ્રવેશ નથી અપાયો. ભીડ એકઠી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે દરવર્ષે નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે તેમને સ્નાન કર્યા વિના જ પરત ફરવું પડ્યું છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">