અરવલ્લીના ધનસુરા વેપારી મંડળનો મહત્વનો નિર્ણય, શનિ, રવિ અને સોમવાર 3 દિવસ ધંધા રોજગાર બંધ રહેશે

અરવલ્લીના ધનસુરા વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શનિ,રવિ અને સોમવાર ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વધતા જતા કોરોના સંક્રમિત કેસને લઈને આ નિર્ણય કરાયો છે. ધનસુરાનગરમાં અઠવાડિયા દરમિયાન 3 કોરોના દર્દીના મોત નિપજ્યા હતા. ત્રણ દિવસના સ્વયંભૂ લોકડાઉનને અનુસરવા વેપારી મંડળની અપીલ છે.   Web Stories View more 30 […]

અરવલ્લીના ધનસુરા વેપારી મંડળનો મહત્વનો નિર્ણય, શનિ, રવિ અને સોમવાર 3 દિવસ ધંધા રોજગાર બંધ રહેશે
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 3:27 PM

અરવલ્લીના ધનસુરા વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શનિ,રવિ અને સોમવાર ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વધતા જતા કોરોના સંક્રમિત કેસને લઈને આ નિર્ણય કરાયો છે. ધનસુરાનગરમાં અઠવાડિયા દરમિયાન 3 કોરોના દર્દીના મોત નિપજ્યા હતા. ત્રણ દિવસના સ્વયંભૂ લોકડાઉનને અનુસરવા વેપારી મંડળની અપીલ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">